ધાર્મિક

હિન્દુ સંગઠનોએ નમાજ પઢવાના મુદ્દે આપત્તિ નોંધાવી, FIR થઇ દાખલ

ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં ખોડા પોલીસ મથકની હદના દીપક વિહાર વિસ્તારમાં રસ્તા પર નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. નમાજ પઢવાના મુદ્દે…

ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ ભવ્ય અન્નકૂટ યોજાશે

અમદાવાર નાં કાળુપુર વિસ્તારમાં દોશીવાડા ની પોળ માં આવેલ પ્રાચીન વલ્લભ સંપ્રદાયનું નટવરલાલજી મંદીર - ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦…

હિન્દુ ધર્મનો વિશેષ તહેવાર  એટલે ‘દિવાળી’ , લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ

દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા.  ‘દીપાવલી’ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો છે. યુગોથી ભારતીય સંસ્‍કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવાની…

કાળી ચૌદશ: તાંત્રિકો માટે જ નહિ ,સાત્વિક ઉપાસકો ઇષ્ટદેવના સ્મરણ-પૂજન કરે છે

આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરી પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી…

આજે ધનતેરસ : ભગવાન ‘ધન્વન્તરી’ ની પૂજન, અર્ચના કરવાનો મહિમા

. આસો વદ મહિનાની તેરસે ધનતેરસની ઉજવણી થાય છે. આ દિવસે નવું ધન , ખાસ તો સોનું-ચાંદી ખરીદવી શુકનવંતી ગણાય…

સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીની ભગવાન ‘રામ’ સાથે તુલના કરીને કહી આ વાત…

રાજસ્થાનનાં અશોક ગેહલોક સરકારના સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. સ્વાસ્થ્ય…

Latest News