વિશેષ

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરીબોને ૧૫ હજાર ચંપલનું વિતરણ કરાયું

ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણના પગ દઝાય નહીં તેમજ તેઓ તેનાથી બચી શકે તે માટે નાસિકના પુરાણી જ્ઞાનજીવનદાસ…

સાળંગપુરના હનુમાનજીને કેરીઓ વડે શણગાર કરાયો

અખાત્રીજના પાવન પર્વએ દાદાનો વિશેષ શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર…

વડોદરામાં ૪૦૦ વિદ્યાર્થીઓને કોપીકેસની સજાથી વિરોધ થયો

એમએસયુના વિદ્યાર્થીઓને હીયરિંગ વિના સીધી સજા સંભળાવી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષામાં કોપી કરતા ઝડપાયેલા ૪૦૦ વિદ્યાર્થીઓનું હીયરિંગ કરવામાં આવ્યું…

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી ઈદની શુભેચ્છા પાઠવી

દેશભરમાં મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે. આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ…

પરશુરામ ભગવાનની શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે મણિનગરમાં બેઠક યોજાઈ

તા. ૧/૫/૨૨ ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર ના યુવા પાંખ ના પ્રમુખ મિલનભાઈ પાઠક અને મહામંત્રી…

કાળઝાળ ગરમીને લીધે યુનિવર્સિટીની પરીક્ષાના તારીખમાં ફેરફાર કરવાની માંગ

અમદાવાદમાં અત્યારે ગરમી ૪૪ ડિગ્રી પહોંચી છે, ત્યારે આગામી ૧૦મી મેથી લૉ અને અન્ય વિધાશાખાની પરીક્ષા શરૂ થવાની છેય ત્યારે…

Latest News