વિશેષ

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…

ખેલૈયાઓ માટે ખુશ ખબર ! ક્લોઝ્ડ AC ડોમ કોન્સેપ્ટ સાથે ઇન્ડોર નવરાત્રીનો અનુભવ આપવા ‘મેજિક’ ઓફ સુવર્ણ નવરાત્રી 2025′ તૈયાર

સુરતમાં વર્ષો સુધી ગરબાના શોખીનો માટે જાદુઈ પળોનું નિર્માણ કર્યા બાદ, WEONE Entertainers અમદાવાદમાં 'સુવર્ણ નવરાત્રિ - 2025' સાથે પ્રવેશની…

અંબાજી મહા મેળામાં એક મોટી ચિંતા હવે થશે દૂર, શ્રદ્ધાળુઓ શાંતિથી કરી શકશે દર્શન

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન…

ઉદ્યોગસાહસિક એડવેન્ચર કેમ્પ: વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક કુશળતાઓનો વિકાસ

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ અને પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન, ભોપાલના સંયુક્ત પ્રયાસથી ઉદ્યોગસાહસિક…

ઓઈલ પામના વાવેતરથી ખૂલ્યા ખેડૂતોની પ્રગતિના દ્વાર

ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં…

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને "બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ"માં ઉતરવાનું આહ્વાન કર્યું…

Latest News