વિશેષ

મંદિરો પૂજાના સ્થાનો છે અને નફો કમાવવાના પ્લેટફોર્મ નથી : મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે મંદિરોના નામે બનાવેલી અને ભક્તોને ગેરમાર્ગે દોરીને દાન એકત્રિત કરતી તમામ ગેરકાયદે/અનધિકૃત વેબસાઈટને બંધ કરવાનો આદેશ આપ્યો છે.…

અંબાજી ગબ્બર તળેટી ખાતે ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ ૨૦૨૩ યોજવા જઈ રહ્યો છે. તારીખ ૧૨/૨/૨૦૨૩ થી ૧૬/૨/૨૦૨૩ સુધી ૫૧…

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન કહ્યું,”જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. આ પ્રોગ્રામમાં કલા ઉત્સવ સ્પર્ધાના…

ભારતનું અગ્રણી B2B અને B2C યાત્રા અને પ્રવાસન પ્રદર્શન અને કોન્ક્લેવ

હવે માત્ર 03 દિવસમાં વિશ્વભરમાં ફરી પ્રવાસ કરવાનો સમય આવી ગયો છે. ગુરુવાર, 26મી જાન્યુઆરી, 2023થી ગુજરાત અમદાવાદમાં ભારતનું અગ્રણી…

ઓશોના અદભૂત 108 પ્રકારના ધ્યાન અને પ્રવચનોના વારસાના બચાવવા માટે અમદાવાદ પાસે ઓશો તપોવન આશ્રમ” સ્થાપવાની જાહેરાત

74માં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ‘ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત અમદાવાદ ખાતે ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજી દ્વારા ‘રજનીશપુરમ ઓશો તપોવનઆશ્રમ’નાં નિર્માણની જાહેરાત કરવામાં આવી…

સપા પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું રામચરિત માનસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ

સમાજવાદી પાર્ટીના નેતા અને સ્ન્ઝ્ર અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.…

Latest News