રાજનીતિ
ગોડસે અંગે પ્રજ્ઞાના નિવેદનથી મોદી અને અમિત શાહ નારાજ
ભોપાલ : મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવનાર નિવેદન ઉપર ભોપાલ સંસદીય સીટ ઉપરથી
સંપૂર્ણ બહુમતિ સાથે ફરી સત્તામાં આવીશું : અમિત શાહે કરેલો દાવો
નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પક્ષ પ્રમુખ અમિત શાહની સાથે
મંત્રાલય તેમજ વિભાગોમાં ખાલી જગ્યા ભરવા તૈયારી
નવી દિલ્હી : રોજગારને લઇને પણ મોદી સરકાર હવે ગંભીરતાપૂર્વક આગળ વધવા માટે સક્રિય દેખાઇ રહી છે. જેના સંકેત પણ…
ટીએમસી ગુંડાઓ બંગાળને નરક બનાવી ચુક્યા : મોદીના આક્ષેપો
મથુરાપુર : પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીવાર ઝંઝાવતી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.
બંગાળ : અંતિમ ચરણ માટે ૮૦૦ જવાનો તૈનાત કરાશે
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના અગાઉના તમામ છ તબક્કા રક્તરંજિત બન્યા બાદ ચૂંટણી પંચે સાતમા અને અંતિમ તબક્કાની
સાતમાં તબક્કાનુ ચિત્ર
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે હવે ૧૯મી મેના દિવસે મતદાન યોજનાર છે. આને લઇને ચૂંટણી પંચ ભારે
મતદાનની ટકાવારી….
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે ચરમસીમા પર છે. આજે સાંજે ચૂંટણી પ્રચારનો
સાતમાં અને અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચારનો આજે અંત થશે
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે ચરમસીમા પર છે. આજે સાંજે ચૂંટણી પ્રચારનો
પીએમ પદ વગર કોંગ્રેસ પાર્ટી ગઠબંધનની સરકારમાં જોડાશે
નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પહેલા ભલે એક તબક્કામાં મતદાન બાકી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તો બહુમતિ ન મળવાની સ્થિતીમાં
ગોડસે પર સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી ભાજપ હેરાન
નવી દિલ્હી : ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસેના સંદર્ભમાં કરવામાં આવેલા નિવેદનથી ભાજપને
