રાજનીતિ

મોદી-શાહનો વિજય ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ મનાવાયો

અમદાવાદ :  દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે

અમેઠીમાં સ્મૃતિની જીતમાં ભૂમિકા ભજવનારની હત્યા

અમેઠી : કોંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીની શાનદાર જીત બાદ તેમના નજીકના નેતા સુરેન્દ્રસિંહની ગોળી મારીને

શપથવિધિમાં હાજરી માટે મોદીને જગનનું આમંત્રણ

નવીદિલ્હી : વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા.

મોદીના વડાપ્રધાન તરીકે ૩૦મી મેના દિવસે શપથ : તૈયારી પૂર્ણ

નવીદિલ્હી:લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે વિજય મેળવી લીધા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ દ્વારા સરકાર

કોંગીમાં શાહ જેવા નેતા નથી

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખાધા બાદ કોંગ્રેસ પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. હારના કારણોમાં ચકાસણી કરવામાં

રાહુલ પાસે ગુમાવવા માટે કઇ નથી

કોંગ્રેસ પાર્ટીની સ્થિતી ખુબ ગંભીર બની ગઇ છે. પાર્ટીના સિક્કાને ચલાવવામાં તકલીફ પડી રહી છે. જનતા તેમને નકારી ચુકી છે.

૩૮ વર્ષ પીએમ પદ પરિવાર પાસે

લોકસભાની ચૂંટણીમાં  કોંગ્રેસની હાર થયા બાદ હવે રાજકીય પંડિતોમાં આ પાર્ટીનુ ભવિષ્ય શુ રહેશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ

કોંગ્રેસ પાર્ટી મૃતપાયની સ્થિતીમાં છે

લોકસભાની ચૂંટણીમાં અતિ કારમી હાર થયા બાદ દેશની સૌથી જુની અને પ્રતિષ્ઠિત પાર્ટી કોંગ્રેસને લઇને સામાન્ય લોકોમાં નવી ચર્ચા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પર સંકટ

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા જે રીતે

  ભાગેડુ લોકો પર સંકજા મજબુત થશે

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ આવી ગયા બાદ હવે જુદા જુદા અપરાધો કરીને દેશની બહાર ભાગી ગયેલા ભાગેડુ અપરાધીઓ

Latest News