રાજનીતિ
ભાજપના ચાર ધારાસભ્યના શપથ : સંખ્યાબળ ૧૦૫ થયું
અમદાવાદ : ભાજપના નવા ચૂંટાયેલા ચાર ધારાસભ્યોને આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ
મધ્યપ્રદેશમાં કેશ સ્કેન્ડલ બાદ કમલનાથની મુશ્કેલી વધી શકે
ભોપાલ : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કર્ણાટકની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સામે પણ
ટીએમસીના બે ધારાસભ્ય, ૫૦ કાઉન્સિલર અંતે ભાજપમાં ઇન
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટીએ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીના
અમિત શાહ મંત્રી બનશે તો પાર્ટી પ્રમુખ પદને છોડી શકે
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે એનડીએની નવી અવધિ શરૂ થવા જઈ રહી છે. નવી સરકારમાં પાર્ટી…
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડશે : ફડનવીસ
નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી બાદથી પ્રથમ ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે વિસ્તાપૂર્વક વાત કરી છે. દેવેન્દ્ર
પ્રજાના વિશ્વાસને તૂટવા નહીં દેવાય : મુખ્યમંત્રી
અમદાવાદ : શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ભાજપના ચાર
મોદીએ પ્રણવ મુખર્જીના પણ લીધેલા આશીર્વાદ…
નવીદિલ્હી : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ
કર્ણાટકમાં સરકાર ઉપર સંકટના વાદળો : રાજકીય ગતિવિધિ વધી
નવીદિલ્હી : લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જોરદાર જીત બાદ કોંગ્રેસની અંદર ભારે ઉથલપાથલનો દોર જારી
પરેશ ધાનાણી દ્વારા પણ હવે રાજીનામુ આપવાની ઓફર
અમદાવાદ : લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ દેશભરમાં કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચેલો છે અને રાજીનામાનો દોર જારી
ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા મોદીની નવી તૈયારી
નવી દિલ્હી : પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા પ્રથમ ૧૦૦
