News
શહેરમાં મેથ્સ એકેડેમીના નવા સેન્ટરનું ડૉ. સોનલ પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદ :શૈક્ષણિક ક્ષેત્રે શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક મેથ્સ એકેડેમીએ શહેરમાં તેના નવા સેન્ટરનો પ્રારંભ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના…
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ દ્વારા અરુણાચલ પ્રદેશના માનસાઈમાં વીમા જાગૃતિ ઝુંબેશ શરૂ કરાઈ
ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એક એસબીઆઈ જનરલ દ્વારા સ્થાનિકોમાં બહેતર વીમા સાક્ષરતાની ખાતરી રાખવા માટે અરુણાચલ પ્રદેશના નામસાઈમાં વીમા…
કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં રૂ. 8000 કરોડની ગોલ્ડ લોન બુક્સ ઊભી કરવાનો છે
નોન-ડિપોઝિટ-ટેકિંગ અને સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસી (એનબીએફસી-એનડી-એસઆઇ) કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિમિટેડ (સીજીસીએલ)એ ગોલ્ડ લોન વ્યવસાયમાં પ્રવેશ કરવાની યોજના બનાવી છે. કંપની…
બીથોસોલ હેલ્ધી વોટર આયોનાઇઝર, ગંગનમ સ્ટ્રીટ રિટેલ એલએલપીના એકમ, પશ્ચિમ ભારતમાં તેના હેલ્ધી વોટર આયોનાઇઝર મશીનોના વ્યવસાયિક લોન્ચની ઘોષણા કરી
બીથોસોલ હેલ્ધી વોટર આયોનાઇઝર, ગંગનમ સ્ટ્રીટ રીટેલ એલએલપીનું એકમ છે, જેણે પશ્ચિમ ભારતમાં તેના હેલ્ધી વોટર આયોનાઇઝર મશીનોના વ્યાવસાયિક લોન્ચની…
દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી
ઉત્તર-પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ ફેબ્રુઆરીએ…
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં ફાયર સેફટીને લગતા કોર્સની શરૂઆત કરાઈ
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે ફાયર અને સેફટીના કોર્સની શરૂઆત કરાઈ હતી. વિદ્યાર્થીઓને ઈંડસ્ટ્રીઝ આધારિત સેફટી અને ફાયર અંગે લાઈવ…
લગ્નમાં કેવી રીતે ભોજનનો બગાડ થાય છે તેવું આઈએએસ અધિકારીએ ફોટો શેર કર્યો
આઈએએસ અધિકારી અવનીશ શરણે સોશિયલ મીડિયા પર કોઈ લગ્નમાં વેસ્ટ થયેલા ભોજનની એક તસવીર ટ્વીટર પર શેર કરી છે જેની…
જમ્મુકાશ્મીરના વિસ્તારોમાં કોરોના વેક્સિન સેના ડ્રોનથી પહોંચાડી રહી છે
જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં, ભારતીય સેના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં કોવિડ -૧૯ રસીના બૂસ્ટર ડોઝ સપ્લાય કરવા માટે ડ્રોનનો ઉપયોગ…
રશિયા – યુક્રેન યુદ્ધથી કોમોડિટી માર્કેટ પર ભારે અસર થશે
રશિયા અને યુક્રેન વચ્ચે કટોકટી ચાલુ છે. કોમોડિટી માર્કેટમાં રશિયાની મોટી ભૂમિકા છે. મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે જો રશિયા…
ક્વીવલેન્ડમાં ઘર સફાઈ કરતા એક બોક્સ મળ્યું જેથી દંપતિ કરોડપતિ બન્યું
કહેવાય છે કે નસીબ ક્યારે ફરે છે તે કહી શકાય નહીં. નસીબની રમતમાં કોઈ કરોડપતિ બને છે તો કોઈ ગરીબ…
