News
ભાગેડુ મેહુલ ચોકસી સામે સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો
ભાગેડૂ કારોબારી મેહુલ ચોકલી અને તેની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ ૩૦ એપ્રિલે દાખલ…
બર્લિનમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનીત કર્યા
જર્મનીના ચાન્સલર સાથે વડાપ્રધાને મુલાકાત કરી ૩ દિવસના યુરોપીય પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા.…
ચાઈનીઝ કંપની શાઓમી પર EDની મોટી કાર્યવાહી , ૫૫૫૧.૨૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
ફેબ્રુઆરીમાં કંપનીએ કરેલા ગેરકાયદેસર વ્યવહારોને લઇને ઇડીએ મોટી કાર્યવાહી કરી હતી. ઇડિએ કહ્યું કે, જપ્ત કરેલા ૫૫૫૧.૨૭ કરોડ રૂપિયા શાઓમી…
એક અભિનેત્રી જ નહીં પણ એક ફેશનિસ્ટા પણ છે રાધિકા મદાન
રાધિકા મદાનનો જન્મ ૧ મે ૧૯૯૫ના રોજ દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતા સુજીત મદાન દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ…
ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જ્હાનવી કપૂરે આપ્યા હોટ પોઝ
જ્હાનવી કપૂર માત્ર એક શાનદાર અભિનેત્રી નથી પરંતુ તેની સાથે જ તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુકના કરોડો ચાહકો છે. જ્હાન્વી…
સમૂહ લગ્નોત્સવ: ગાંધીનગર જીલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને મોભીઓ ધ્વરા આયોજિત સમૂહ લગ્નોત્સવ 30 ગરીબ અને અનાથ નવયુગલો પ્રભુતા પગલાં માંડશે
ગાંધીનગર જીલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને મોભીઓ ધ્વરા સમાજનો સમૂહ લગ્નોત્સવ વૈશાખ સુદ અખાત્રીજના રોજ તા. ૦૩.૦૫.૨૦૨૨ના રોજ ઉનાવા ઠાકોરતરયોજ વાસ ખાતે યોજાશે જેમાં 30 ગરીબ અને અનાથ નવદંપત્તિઓએ સમાજના રિત રિવાજો મુજબ પ્રભુતામાં પગલાં માંડશે . સમાજની વિભાવનાને ઉજાગર કરવા દરેક સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા સમૂહલગ્નનાં આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારને એક તાંતણે બાંધવાનું પ્રસંસનિય કાયૅ કરી રહ્યા છે. ત્યારે મંગળવારના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર ઠાકોર સેના અને ગાંધીનગર તાલુકા ધ્વરા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે . આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ગોસ્વામી મહંતશ્રી ધનગિરી બાપુ - દેવરાજધામ , પરમ પૂજ્ય ભક્ત શ્રી શંકરભાઇ કરશનભાઈ રબારી , પરમ પૂજ્ય સાધ્વી ગીતાદેવજી વાત્સલ્ય નવદંપત્તિઓને રૂડા આશીર્વાદ આપશે આ ઉપરાંત માનનીય કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ, ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર , ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ અને પૂર્વ અન્ન અને પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયા વગેરે જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહશે. સમૂહ લગ્નોત્સવમાં અભિવૃદ્ધિ કરવા માટે ભીખુદાન ગઢવી ,હર્ષદ ઠાકોર ,વિજય દેલવાડ , ધવલ બારોટ તથા મમતા સોની જેવા કલાકારો ઉપસ્થિત રહશે.
ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની ડાયનામિક વુમેન આંત્રપ્રિન્યોરર્સને ‘ધ રિયલ વુમન એવોર્ડ’થી સન્માનિત કરાઇ
શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં એક ભવ્ય સમારંભમાં "ધ રિયલ વુમન એવોર્ડ્સ" ની ત્રીજી સિઝનમાં ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની 25 જેટલી પાવર…
અમદાવાદ એરપોર્ટ પર રિલાયન્સ દ્વારા ‘ ધ ગીર ‘ ગેલેરી ખુલ્લી મુકાઈ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત દિવસ નિમિત્તે રિલાયન્સ…
જીટીયુમાં ૭૫% વિદ્યાર્થીઓને વિવિધ મલ્ટીનેશનલ કંપની દ્વારા પસંદગી
પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટનું આયોજન એ કોઈ પણ વિધાર્થી માટે ખુબ જ અગત્યની અને ખુબ જ જરૂરી નોકરી માટે ની…
