News
બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો-મંદિરો અને દુકાનોમાં તોડફોડ કરાઈ
બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે…
આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું
વડોદરા: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ…
વિએતજેટ દ્વારા ભારતમાં વિસ્તરણ કરાયું, સપ્ટેમ્બર 2022થી મુખ્ય શહેરોમાંથી વધુ સીધી 11 નવી ફ્લાઇટની જાહેરાત
– વિએતનામની સૌથી મોટી ખાનગી કેરિઅર કંપની વિએતજેટ દ્વારા આજે ભારતમાં તેમની કામગીરીઓ વધુ મજબૂત કરવામાં આવી છે જે હવાઇ…
સુરત ખાતે ગુજરાતી ફિલ્મ ” તું રાજી રે ….” નો પ્રીમિયર શો યોજાયો….
જુલાઈ ૨૦૨૨ જેની આતુરતા થી રાહ જોવાઇ રહી છે તે સોહલા પ્રોડકશન્સ પ્રા.લી. પ્રસ્તુત એવી અને પુના સોહલા દ્વારા નિર્મિત…
મિર્ચી 98.3 લઈને આવી રહ્યું છે, તદ્દન નવો મોર્નિંગ શો ‘અસલ અમદાવાદ’
ભારતની પહેલા નંબરની સિટી-સેન્ટ્રીક મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ કંપની, મિર્ચીએ અમદાવાદમાં બે આરજે સાથેનો, તદ્દન નવો મોર્નિંગ શો 'અસલ અમદાવાદ' લૉન્ચ…
અગ્રણી લાઇફસ્ટાઇલ ડીટુસી બ્રાન્ડ સ્લીપીહેડ બૉલિવુડ સુપરસ્ટાર રણવીર સિંહને તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરે છે
ભારતની સૌથી ઝડપથી વિકસતી ડીટુસી ફર્નિચર સ્ટાર્ટ-અપ બ્રાન્ડ સ્લીપીહેડ, બૉલિવુડ સુપરસ્ટાર રણવીર સિંહને તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરે…
ભારતની પ્રાઈવેટ કંપનીઓ મિલિટ્રી હેલિકોપ્ટર બનાવી શકશે
મિલિટ્રી હાર્ડવેયરના ક્ષેત્રમાં ભારતને આર્ત્મનિભર બનાવવાની દિશામાં ઉઠાવેલા એક મોટા પગલા અંતર્ગત રક્ષા મંત્રાલયે રક્ષા અધિગ્રહણ પ્રક્રિયા મૈનુઅલમાં સંશોધન કરવાનો…
અભિનેત્રી સુષ્મિતા સેનને ક્યારેક હોમ બ્રેકર તો ક્યારેક મેન ઈટર તરીકેના આરોપો લાગ્યા
આઇપીએલના પહેલા ચેરમેન લલિત મોદી સાથે રોમાન્સના સમાચાર સાથે સુષ્મિતા સેન અચાનક ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મોથી વધારે તેણીની ચર્ચા…
૧૮ જુલાઈથી દહીં, લસ્સી, પનીર સહિત આટલી વસ્તુઓ થશે મોંઘી
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને ફરીથી ફટકો પડવાનો છે. આવનારી ૧૮ જુલાઈથી અનેક વસ્તુઓ માટે તમારે હવે વધુ પૈસા ચૂકવવા…
ગાંધીનગરમાં ૩ મહિનામાં ૧૭૩ અકસ્માતમાં ૬૩ લોકોના મોત
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનાં બનાવોમાં અપમૃત્યુનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ગાંધીનગર જિલ્લાના પહોળા-ખુલ્લા રસ્તાના કારણે ઘણા…
