News
ઉંમરને નહીં, ઊર્જાને સલામ: લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 દ્વારા વડીલોનું ભવ્ય વંદન
આજ રોજ 11મી જાન્યુઆરી 2026ના રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 દ્વારા “વડીલોના વંદન” નામનું એક ભાવસભર અને સ્મરણિય કાર્યક્રમનું આયોજન કરવામાં…
હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મૃતકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય અર્પણ કરી
ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર…
50 દેશોના 1000 પતંગબાજો, પીએમ મોદી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો પ્રારંભ કરવાશે
ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન…
સોમનાથ સ્વાભિમાન પર્વ: ભદ્રકાળી મંદિરના શિલાલેખમાં કંડારાયેલો સોમનાથનો કાલજયી ઈતિહાસ
પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી અનેક ઐતિહાસિક ધરોહરો અને સભ્યતાઓ સાચવીને બેઠી છે. આ ભૂમિ કેટલી પવિત્ર, સમૃદ્ધ અને સ્વર્ણિમ…
” નિશ્ચિત રીતે આ સિઝન અમારા માટે સફળ રહેશે” – હેડ કોચ ક્લિગર
અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ, શનિવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે મહિલા પ્રીમિયર લીગ 2026 ના તેમના પ્રારંભિક મેચમાં…
મુંબઈમાં વસ્તીગત બદલાવને લઈને રાજકીય ચર્ચા તેજ, વિકાસ અને શહેરી ઓળખ પર ઉઠ્યા સવાલ
Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલ વિકાસના મુદ્દાઓ કરતાં વસ્તીગત પરિવર્તન અને રાજકીય નીતિઓને લઈને ચર્ચા વધુ તેજ બની છે.…
પોતાના ઘરનું સપનું થશે સાકાર, જાણો કઈ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, આ રહી આખી યાદી
પોતાનું ઘર હોવું દરેક વ્યક્તિ અને પરિવારનું એક મોટું સપનું હોય છે. જેમના પાસે પોતાનું ઘર નથી અથવા જે ભાડે…
અમદાવાદમાં ઘર વેચાણમાં 3% વધારો, ઓફિસ લીઝિંગમાં નરમાઈ; નાઇટ ફ્રેંક રિપોર્ટ
અમદાવાદ : નાઇટ ફ્રેંક ઇન્ડિયાની તાજેતરની રિપોર્ટ ‘ઇન્ડિયા રિયલ એસ્ટેટ: ઓફિસ અને રેસિડેન્શિયલ માર્કેટ – જુલાઈથી ડિસેમ્બર 2025 (H2 2025)’…
સોમનાથ સ્વાભિમાન પર્વ પર ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો, ડમરૂના નાદ સાથે સાધુ-સંતોની રવેડી નીકળી
ગીર સોમનાથ તા.૯ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના…
દક્ષિણ ભારતમાં દિવસે અને ઉત્તર ભારતમાં રાતે કેમ કરવામાં આવે છે લગ્ન? જાણો શું છે તેની પાછળનું કારણ
દક્ષિણ ભારતમાં સૂર્ય દેવની પૂજા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યને દિવસની રોશની, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે.…
