News
આજે પ્રપોઝ ડે
આતી ક્યાં ખંડાલા...ચલતી હૈ ક્યાં નો સે બારા...મુઝસે શાદી કરોંગી.....આ પ્રકારનાં છોકરીઓને કરવામાં આવતા પ્રપોઝ હિરોગીરી બતાવવા ફિલ્મોમાં તો ખૂબ…
હસતું ગુલાબ
તને સ્પર્શવાનું એવું મન થયા કરે છે કે તને મારામાં જ સમાવી લઉ. યૌવનના પ્રથમ પગથિયે પ્રવેશેલી નવયૌવના જીવનના જે…
ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સમાં ગુજરાતે 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા
નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સમાં ગુજરાતે ૭ ફેબ્રુઆરી સુધીમાં ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ…
જશોદાબેન રોડ દુર્ઘટનામાં ઘાયલ
તાજેતરમાં મળતા અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેનની ગાડીનો રાજસ્થાન ખાતે ચિત્તોડગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં…
અચાનક 2.0
શબ્દાલય !! સર્વાંગ જ્યારે સાહિત્યને પ્રાગઔતિહાસીક કાળમાં ગોંધી રાખવા માંગતા કેટલા મુઠ્ઠીભર છાપકારો અને લખવૈયાઓ સામે બાંય ચડાવીને, તેમના મોં…
મનોરંજન પાર્ક પ્રવેશ પર જીએસટી દર ઘટ્યો
જીએસટી પરિષદ દ્વારા થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઇડ, મેરી-ગો-રાઉંડ અને નૃત્ય નાટક સહિત મનોરંજન પાર્કોમાં પ્રવેશ પરની સેવાઓનો જીએસટી…
સ્ટાર્ટ-અપ ઇંડિયા માટે ફ્રેમવર્કની રજૂઆત
સ્ટાર્ટ-અપની રેંકિંગ માટે રાજ્યો તથા સંઘ પ્રદેશ માટે ત્રણ સ્ટાંર્ડડની રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય રીતે સ્ટાર્ટ અપ ઇંડિયા કિટ…
મહામૃત્યુંજય જાપ શા માટે અને કેવી રીતે કરાય?
મહામૃત્યંજય જાપ મહાદેવની આરાધના માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. મૃત્યુને પરાજય કરવાની શક્તિ છે આ મંત્રમાં. આ મંત્ર મનની તથા તનની…
આવનારા નવા સત્રથી ધોરણ ૧ થી ૮મા એન.સી.ઇ.આર.ટી. મુજબના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો અમલમાં
એન.સી.ઇ.આર.ટી.નાં નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧-૨માં નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર થશે ધોરણ ૩ થી ૫ માં એન.સી.ઇ.આર.ટી.નાં અભ્યાસક્રમના અમલી બાદ…
જો તમે પ્લાસ્ટિક આધાર કાર્ડનો ઉપયોગ કરો છો તો ચેતી જાવ
આધાર કાર્ડ અનેક બાબતોને લઇને હાલમાં ચર્ચામાં છે, ત્યારે આધાર કાર્ડને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. જો…
