News
148મી રથયાત્રા: વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન, 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે
અમદાવાદ: 148મી જગન્નાઠ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન…
પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, જાણો ભારતની એર સ્ટ્રાઇકમાં ધ્વસ્ત થયેલા 9 ઠેકાણા કઈ કઈ જગ્યાએ છે?
Operation Sindoor : ભારતે આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા મંગળવારે રાતે દોઢ વાગ્યે 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી.…
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ 93.07 ટકા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.71 ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી…
ભરઉનાળે અષાઢી માહોલ, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આંધી અને કરા સાથે માવઠાની આગાહી
અમદાવાદ : ભરઉનાળે વરસાદ.. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ,…
વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરાયું
અમદાવાદ : જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું…
ચાર ધામના યાત્રાળુઓ સાવધાન, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને તોફાનની હવામાન વિભાગની આગાહી
દહેરાદૂન : પવિત્ર ચાર ધામ યાત્રા એ ભારતમાં સૌથી વધુ રાહ જોવાતી યાત્રાઓમાંની એક છે, જે દર વર્ષે લાખો ભક્તોને…
વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત વોરેન બફેટે સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત કરી
વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત અને બિઝનેસમેન વોરેન બફેટ દ્વારા અચાનક પોતાની કંપની બર્કશાયર હેથવેના સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત…
અમેરિકન પ્રમુખનું વધુ એક મોટું ઐતિહાસિક પગલું, ફિલ્મ ઉદ્યોગને લઈને લીધો મહત્વનો નિર્ણય
American President, Donald Trump, American Film Industry,
રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગની જેટની ગતિએ ઉડાન, 19 એરપોર્ટ અને 58 એર એમ્બ્યુલન્સ કાર્યરત
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1973થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે…
રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડિજીટલ માધ્યમથી નાગરિકોના પ્રશ્નોની નિરાકરણ કરાયું
ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે…
