પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.
આંત૨રાષ્ટ્રીય યોગ દિવસ: ૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો વિશ્વ કીર્તિમાન સ્થા૫શે
૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની રાજયમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે…
રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી એસપી સ્ટેડીયમ ખાતે કરાશે
વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે…
જાણો … ઈંડુ શાકાહાર કે માંસાહાર ?
ઈંડુ એક એવી પ્રોડકટ છે કે જે અમુક દેશમાં શાકાહાર અને અમુક દેશોમાં માંસાહાર તરીકે લેવામાં આવે છે. ચાલો જાણીયે…
બાબા રામદેવ અને સુનીલ શેટ્ટીએ મિશન ફિટ ઈન્ડિયા માટે મેળવ્યા હાથ
ફીવર એફએમ, એફટીસી અને માય એફએમ દ્વારા પતંજલિ સાથે ભાગીદારીમાં ભારતનો સૌપ્રથમ 129 દિવસનો ફિટનેસ ફેસ્ટિવલ મિશન ફિટ ઈન્ડિયા નવી…
ગુજરાત ડાયાબિટીસની બાબતમાં અગ્રેસર, દર્દીઓને ડાયાબિટીક મેક્યુલર ઇડિમા થવાનું જોખમઃ નિષ્ણાતો
અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના…
એકાકી જીવન જીવતા વયસ્ક વૃદ્ધો માટે તબીબી સારવારના પાયલોટ પ્રોજેકટનો શુભારંભ
રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી…
નિકોટેક્ષ ધ્રુમપાન કરનારાઓને ધ્રુમપાન છોડવા તરફ એક પગલુ ભરવા માટે કરી રહ્યું છે
વર્લ્ડ નો ટોબેકો ડેના પ્રસંગે ધ્રુમપાન છોડવનાર અગ્રણી બ્રાંડ નિકોટેક્ષ દ્વારા એક અભિયાન લોંચ કરવામાં આવ્યું છે - #EkCigaretteKam. આ…
અમદાવાદીઓએ જણાવ્યું બદામના આરોગ્યપ્રદ નાસ્તા અને કસરતનું મહત્ત્વ
અમદાવાદઃ બદામને સામાન્ય રીતે સૂકા મેવામાં રાજા ગણવામાં આવે છે કેમકે તે ક્રન્ચી અને સ્વાદિષ્ટ છે એટલા માટે જ નહીં…
ગુજરાતીઓનું હાર્ટ ઉંમર કરતાં ૧૦ વર્ષ ઘરડુ – સર્વે
ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે તે વાત આખી દુનિયા જાણે છે. ગુજરાતીઓ ફરવામાં અને ખાવામાં પાછા નથી પડતા. ૨૫૦૦ ગુજરાતીઓના…
