સ્વાસ્થ્ય

સુરતમાં નવા પ્લાન્ટનું આજે લોકાર્પણ કરાશે

સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ૧૭મી સપ્ટેમ્બર-૨૦૧૮એ સુરતમાં સુમુલ ડેરીના ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટેક હોમ રાશન ટીએચઆર પ્લાન્ટનો…

વીએસ સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે સાબિત થશે- વિજય રૂપાણી

અમદાવાદ: શહેરમાં વીએસ હોસ્પિટલની બાજુમાં નવનિર્મિત હોસ્પિટલ સરદાર વલ્લભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની આજે રાજયના  મુખ્યમંત્રી વિજય…

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં અત્યાર સુધી ૯ લોકોના મોત

અમદાવાદ: ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે આ વર્ષે હજુ સુધી નવ લોકોના મોત થઈ ગયા છે અને ૧૨૭ કેસો

માત્ર ફોન કોલથી ઘેર બેઠા ફિઝિયોથેરાપીસ્ટની સર્વિસ

અમદાવાદઃ ફિઝિયોથેરાપી માટે દવાખાના સુધી પહોંચી નહીં શકતા દર્દીઓ અથવા ફિઝિયોથેરાપીની સારવાર લઇ

સિવિલ : લિવર ટ્રાન્સપ્લાન્ટની સફળતાપૂર્વક કરાયેલી સર્જરી

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર

ગુજરાતમાં ૩૦-૩૫ લાખ લોકો દમ-અસ્થમાથી ગ્રસ્ત

અમદાવાદ :અમદાવાદ શહેર સહિત ગુજરાત અને દેશભરમાં દિન પ્રતિદિન દમ-અસ્થમાની બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં

૨૫મી સપ્ટેમ્બરથી મહત્વકાંક્ષી સ્કીમ લોંચ થશે આયુષ્યમાન ભારત ઃ ભરતી વગર કેન્સર દર્દીઓને લાભ

નવી દિલ્હી: આયુષ્યમાન ભારત સ્કીમને લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ સ્કીમ ૨૫મી સપ્ટેમ્બરના દિવસે જારદારરીતે લોંચ થવા જઈ

પોષણયુક્ત આહાર બાળકની આદત બનવી જોઇએ : સિંઘ

અમદાવાદ: ગુજરાતને કુપોષણથી મુકત કરવા યોજાનારા પોષણ અભિયાનને જન અભિયાન બનાવવું પડશે તેમ રાજ્યના મુખ્ય

‘માયઃ હેલ્થ’ સાથે તમારા સ્વાસ્થ્યની જાળવણી કરો

અમદાવાદઃ એચડીએફસી એર્ગોે જનરલ ઇન્શ્યોરન્સ કંપની, ભારતની અગ્રણી બિન-જીવન વીમા કંપનીએ ‘માયઃ હેલ્થ' લોંચ કરવાની

ગુજરાતનો  સૌ પ્રથમ કેસ:  રાજસ્થાન હોસ્પિટલના ચીફ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટે ૯૮ વર્ષના દર્દીને આપ્યું નવજીવન

અમદાવાદ: સમાજમાં મોટી ઉંમરના વડીલોની સારવાર અંગે પરિવારમાં જાગૃતતા વધી છે. જયારે પરિવારમાં પોતાના વડિલની છત્રછાયાને