સ્વાસ્થ્ય

આ ક્લિનિક્સ દ્વારા હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર જેવી બિમારીઓ પર આયુર્વેદિક ઉપચાર ગુજરાતમાં પણ સંભવ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર, આયુર્વેદ શા†માં વાસ્તવિક રુપથી સમગ્ર વિશ્વમાં પ્રભાવિત કરવાની શક્તિ છે. આયુર્વેદની આ ક્ષમતાનો વધારેમાં વધારે ઉપયોગ…

ભારતમાં સાડા સાત કરોડથી વધારે દર્દી ડાયાબિટીસગ્રસ્ત

અમદાવાદ : ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં પણ હવે આ બિમારી

તારા ફાઉન્ડેશને વી.એસ હોસ્પિટલમાં પ્રથમ ‘ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ’સેન્ટરનું લોકાર્પણ કર્યું

અમદાવાદ: તારા ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ એનજીઓ છે જે ‘ડીફનેસ ફ્રી સોસાયટી’ના ઉમદા આશય અને અભિયાન પર કામ કરે છે.

વર્લ્ડ ડાયાબીટીસ ડે : પડકાર મોટો હોવા છતાં જીત શક્ય

નવી દિલ્હી : વર્લ્ડ ડાયાબીટીસ ડેની ઉજવણી આજે વિશ્વભરમાં કરવામાં આવી રહી છે. આ દિવસે આ બિમારીના

ડાયાબિટીસ નિયંત્રણમાં બ્લુ ડોટ સિમ્બોલ અને બ્લુ ઇન્ડેક્સ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી શકેઃ ડો. બંસી સાબુ

અમદાવાદ: વિશ્વભરમાં ડાયાબિટીસથી પીડાતા લોકોની કુલ સંખ્યાનો મોટો હિસ્સો ભારતમાં છે અને વર્ષ ૨૦૧૭ના એક અંદાજ મૂજબ ભારતમાં આશરે ૭૩…

આજે વર્લ્ડ સ્ટ્રોક ડે : ભારતમાં સ્ટ્રોકના દર વર્ષે ૧૬ લાખ કેસો

અમદાવાદ : આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે. સ્ટ્રોક (લકવો, પક્ષઘાત, બ્રેઇન એટેક,  પેરાલીસિસ) એક જીવલેણ અવસ્થા છે.  વિશ્વભરમાં દર છ

બાળકો માટે જરૂરી : હેલ્ધી સ્નેક્સ

બાળકો માટે હેલ્ધી ફૂડ જરૂરી છે, પરંતુ તેમને યોગ્ય સમયે યોગ્ય ખોરાક મળવો જરૂરી છે, જે આજકાલ શક્ય બનતું નથી.…

આજે સંધિવા જનજાગૃતિ દિવસ : પુરૂષ કરતાં સ્ત્રીઓમાં પ્રમાણ ત્રણ ગણુ વધારે

સંધિવાને લગતા રોગોની માહિતી લોકોને ઉપલબ્ધ કરાવવા રહ્યુમેટોલોજી એસોસીએશન ગુજરાતે વેબસાઇટ બનાવી છે

ભારત ઘૂંટણના સંધિવાના રોગચાળાનો સામનો કરી રહ્યું છે : ઓર્થોપેડિક સર્જન્સ

આગામી દાયકા અથવા વધુ સમયમાં ની આર્થરાઈટીસ ભારતમાં ચોથી સૌથી સામાન્ય શારીરિક વિકલાંગતા તરીકે ઊભરી આવશે

કુપોષણથી સૌથી વધારે લોકો બિમાર છેઃ રિપોર્ટ

નવીદિલ્હી: દેશમાં ૬૦ કરોડથી વધુ લોકો એટલે કે આશરે ૪૬ ટકા લોકો કુપોષણથી ગ્રસ્ત છે. એટલે કે પ્રોટીન, વિટામિન, આર્યન