સ્વાસ્થ્ય

નિકોટેક્ષ ધ્રુમપાન કરનારાઓને ધ્રુમપાન છોડવા તરફ એક પગલુ ભરવા માટે કરી રહ્યું છે

વર્લ્ડ નો ટોબેકો ડેના પ્રસંગે ધ્રુમપાન છોડવનાર અગ્રણી બ્રાંડ  નિકોટેક્ષ દ્વારા એક અભિયાન લોંચ કરવામાં આવ્યું છે - #EkCigaretteKam. આ…

અમદાવાદીઓએ જણાવ્યું બદામના આરોગ્યપ્રદ નાસ્તા અને કસરતનું મહત્ત્વ

અમદાવાદઃ બદામને સામાન્ય રીતે સૂકા મેવામાં રાજા ગણવામાં આવે છે કેમકે તે ક્રન્ચી અને સ્વાદિષ્ટ છે એટલા માટે જ નહીં…

ગુજરાતીઓનું હાર્ટ ઉંમર કરતાં ૧૦ વર્ષ ઘરડુ – સર્વે

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે તે વાત આખી દુનિયા જાણે છે. ગુજરાતીઓ ફરવામાં અને ખાવામાં પાછા નથી પડતા. ૨૫૦૦ ગુજરાતીઓના…

જાણો નાગરિકોની ત્વરિત સારવાર માટેના 6 નવા મોડ્યુલ

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને…

એકાકી જીવન જીવતા વયસ્કો-વૃદ્ધોની આરોગ્યની સંભાળ રાખશે રાજય સરકાર

રાજયમાં જીવન જીવતા વયસ્કો, વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજય સરકારે ‘‘વયસ્ક વ્યકિતની તબીબી સેવા…

સ્માર્ટ્રોન દ્વારા ટીબેન્ડ લોન્ચ કરાયું

ભારતની પ્રથમ વૈશ્વિક ટેકનોલોજી ઓઈએમ અને અવ્વલ આઈઓટી બ્રાન્ડ સ્માર્ટ્રોને તેનું પ્રથમ પહેરી શકાય તેવું ઉપકરણ ટીબેન્ડ લોન્ચ કરવાની જાહેરાત…

વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી.ના ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ

એચ.આઇ.વી.ને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય…

આજે વર્લ્ડ થેલેસેમિયા ડે ..

અમદાવાદ :  ૮  મે સમ્રગ દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જિનેટિક ડિસઓર્ડર (મેડીકલ ભાષામાં) રોગ છે,…

સ્વાસ્થ્ય સેવામાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન

દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)ને…

દિવેલથી મોયેલા ઘઉં સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાના દાવા સાથે તેના વેચાણ પર સૌપ્રથમ વાર સરકાર દ્વારા લગાવાયો પ્રતિબંધ  

ઉનાળો શરુ થતાં જ દરેક પરિવારમાં ઘઉં ભરવાની સિઝનનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. મોટાભાગની ગૃહિણીઓ આ સિઝન દરમિયાન…

Latest News