કોરોના
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૩,૬૧૧ નવા કેસ નોંધાયા
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩,૬૧૧ નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં ૬,૫૮૭ લોકો કોરોનાથી…
વુહાનની સિક્રેટ લેબમાં કોરોના પર થઇ રહ્યો છે પ્રયોગ..!!
કોરોના વાયરસને લઈને એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વુહાનની એક રહસ્યમય લેબે મનુષ્યોને સંક્રમિત…
કોરોનાની સંભવિત પરિસ્થિતિઓની સજ્જતા અર્થે ની મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે ૧૦ અને ૧૧ મી…
લોકોમાં વારંવાર કોવિડ થયા બાદ ડોક્ટરોએ ચેતવણી આપી, ડોકટરોનું કહેવું છે કે ‘સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરોનું વધારાનું જોખમ’
દેશમાં કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર જોર પકડવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ફરીથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.…
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૫૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા, ૧૨ લોકોના થયા મોત
ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. આજે પણ એક જ દિવસમાં ૫ હજારથી વધુ નવા કોરોના વાયરસના કેસ…
ગુજરાતમાં કોરોનાના આ વેરિયન્ટના કેસ આવી રહ્યા છે સામે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી…
ભારતમાં ફરી કોરોનાની તબાહી, ચોથા બુસ્ટર ડોઝની ચર્ચા, WHOએ જાહેર કરી ગાઇડલાઇન
ભારતમાં કોરોનાની સ્થિતિ જો તમને જણાવીએ તો ભારતમાં શનિવારે કોરોના વાયરસના કેસ લગભગ ૩ હજાર પર પહોંચ્યા હતા. કુલ ૨૯૯૪…
ફ્લૂ કે, કોરોના, આ રોગોની આડમાં એક ગંભીર બીમારી પણ લોકોને સંક્રમિત કરી રહી : ICMR
કોરોનાના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે, જોકે, તેની સાથે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને વાયરલ ઈન્ફેક્શન પણ થોડા સમયથી ઝડપથી ફેલાઈ…
કોરોનાના કેસોની સંખ્યામાં આટલો થયો વધારો!… ૧ દિવસમાં નવા કેસની સંખ્યા ૩ હજારને પાર
કોરોનાવાયરસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા કેસનો આંકડો સીધો ૩ હજારને પાર કરી ગયો…
દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર એક્શનમાં આવી, આરોગ્ય મંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર આરોગ્ય…
