ભારત

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડી

દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી ધરણા બંધ કરે તેવી શક્યતા દેખાઇ નથી રહી.…

શિવસેનાનો પ્રહાર -સીતારમણ દેશના સૌથી નબળા રક્ષામંત્રી

શિવસેનાએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જમ્મુ-કશ્મીરને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રક્ષામંત્રી…

HCએ કેજરીવાલને શું કહ્યુ ?

દિલ્હીમાં ચાલી રહેલા સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા…

જમ્મૂ-કાશ્મીરમાં જાહેર સંઘર્ષ વિરામનો અંત લાવશે ભારત સરકાર

ભારત સરકારે ૧૭ મે, ૨૦૧૮માં નિર્ણય લીધો હતો કે પમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા દળો દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવશે…

રાજ્યમાં 4.25 લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં…

આસામ માં પૂરની પરિસ્થિતિ વણસી, મૃત્યુઆંક 17ને પાર

પૂર ની હોનારત આસામમાં વણસતી જાય છે અને ગઈકાલના રોજ બીજા ચાર લોકોએ પોતાના જીવ ગુમાવતા મૃત્યુઆંક 17ને પાર પહોંચ્યો…

આતંકવાદ અને સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બોર્ડર ઉપર ઈદ નિમિત્તે મીઠાઈની આપ લે મોકૂફ

આતંકવાદ અને સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બોર્ડર ઉપર ઈદ નિમિત્તે મીઠાઈની આપ લે મોકૂફ જૂની ચાલતી આવતી પરંપરા મુજબ ભારત અને…

કશ્મીરમાં પત્રકારની હત્યા

જમ્મુ-કશ્મીરમાં આતંકીઓએ પત્રકાર શુજાત બુખારીની નિર્મમ હત્યા કરી દીધી છે. શુજાત બુખારીને આતંકવાદીઓએ 15 ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા…

ભય્યુજીની હત્યા કે આત્મહત્યા ?

ભય્યુજી મહારાજ એટલે કે ઉદય સિંહ દેશમુખની આત્મહત્યાની તપાસ કરવા માટે  પોલીસ સજ્જ થઇ છે. ત્યારે પોલીસ હવે આ કેસમાં…

‘આયુષ્યમાન ભારત’ યોજનાનું અમલીકરણ કરવા ગુજરાત કટિબદ્ધ : શ્રી નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન’ યોજનાના…