ભારત
શહીદ ઔરંગઝેબના ઘરે પહોંચ્યા સીતારમણ
થોડા દિવસો પહેલા આતંકવાદી દ્વારા એક જવાનને કિડનેપ કરી લેવાની ઘટના બની હતી. બાદમાં તે જવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં…
નિતીશ કુમારની 3સી વાળી વાત કેટલી સાચી ?
બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે લાંબા સમય બાદ મનની વાત કહી છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે તેમની સરકાર 3સીના…
મહેબૂબા મુફ્તીએ આપ્યુ રાજીનામુ
ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કશ્મીર સરકાર પાસેથી પોતાનુ સમર્થન પાછુ ખેંચી લીધુ છે. અમિત શાહે આજે દિલ્હીમાં મોટા નેતાઓ સાથે…
જમ્મુ-કાશ્મીરઃ ત્રણ વર્ષ જુનુ પીડીપી-ભાજપા ગઠબંધન તૂટ્યું
નવી દિલ્હીઃ ભાજપાએ જમ્મુ-કાશ્મીરમાં પીડીપીને આપેલુ સમર્થન પાછું ખેચી લેવાની જાહેરાત કરી છે. ભાજપાના મહાસચિવ રામ માધવે દિલ્હીમાં આ બાબતે…
લખનૌની હોટલ વિરાટમાં આગ -5 લોકોના મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલી હોટલ વિરાટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. તે આગમાં 5 લોકોના મોત થઇ ગયા…
રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીએ આપી જન્મદિવસની શુભેચ્છા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. ભારતભરના મોટા નેતાઓએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર…
એસએસએલ કોલકાતા રેસ્ક્યુ અભિયાનમાં આંતરરાષ્ટ્રીય કંપની જોડાઇ
શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ સુંદરવનથી ૧૦ માઇલ દૂર પશ્ચિમ બંગાળ તટની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયેલા એસએસએલ કોલકાતા જહાજની સ્થિતિ પર સાવધાની પૂર્વક…
સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદ માટે પોર્ટલને જલ્દી લોંચ કરોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે સાયબર જગતના અપરાધના નવા પડકારો પ્રત્યે સાવધાન રહેવા અને સાયબર સુરક્ષામાં સુધારો લાવવા ગંભીર પગલા…
ખાદી ગ્રામોદ્યોગ આયોગ અને એર ઇંડિયા વચ્ચે ૮ કરોડનો કરાર
ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ને સતત ત્રીજી વાર એર ઇંડિયા પાસેથી પોતાના આંતરરાષ્ટ્રીય યાત્રીયોને સુવિધા કિટ પુરી પાડવા માટે ૮…
જીએસટીએ અર્થવ્યવસ્થાને નિયમિત બનાવી
જીએસટીએ અર્થવ્યવસ્થાનું નિયમન કર્યું છે, જેના પરિણામ સ્વરૂપ મળનારી સૂચનાથી ન માત્ર અપ્રત્યક્ષ કરના સંગ્રહમાં વૃદ્ધિ થશે પરંતુ પ્રત્યક્ષ કરોના…
