ભારત

વ્હોરાના કાર્યકાળમાં ચોથી વખત લાગ્યુ ગવર્નર સાશન

પી ડી પી પાસેથી ગઠબંધન પાછુ ખેંચી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ સાશન લાદવાની માંગ કરી હતી.…

ધર્મ બદલવાનુ કહેતા પાસપોર્ટ ઓફિસરની ટ્રાંસફર

ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ મુસ્લિમ કપલને ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવતા પાસપોર્ટ ઓફિસરની…

પેટ્રોલિયમ મંત્રાલય ખાનગી એકમો સાથે મળીને ગ્રામીણ વિસ્તારોમાં 25000 થી વધુ પેટ્રોલ પંપ શરુ કરશે    

પેટ્રોલિયમ મંત્રાલયે આેઇલ પીએસયુને નવા પેટ્રાેલ પંપ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. પેટ્રાેલ ડીલરની નિમણૂંક અંગે સત્તાવાર પોલિસીને આેઇલ…

દાંતી મહારાજનું આત્મસમર્પણ, 7 કલાક ચાલી પૂછપરછ

દાંતી મહારાજ બળાત્કાર કેસમાં આશ્રમમાં બળાત્કારના આરોપી દાંતી મહારાજ ગઈકાલે દિલ્હી ખાતે આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારબાદ પૂછપરછનો સિલસિલો લગભગ…

કિંગફીશર એરલાઇન્સના સ્ટાફ દ્વારા લખાયો વિજય માલ્યાને પરત લાવવા માટે સરકારને પત્ર

કિંગફીશર એરલાઇન્સના સ્ટાફ દ્વારા સરકારને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઘણા સમય થી બાકી રહેલી સેલરી માટે…

મિસ ઇડિંયા-૨૦૧૮: આ સુંદર જવાબ આપી અનુકૃતિએ પહેર્યો મિસ ઇંડિયાનો તાજ

મિસ ઇડિંયા ૨૦૧૮ના તાજ માટે તામિલનાડુની અનુકૃતિ વાસની પસંદગી કરવામાં આવી છે. અનુકૃતિએ આ ખિતાબ ૨૯ સહપ્રતિસ્પર્ધીયોને હરાવીને જીત્યો છે.…

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.

જયપુર-મુંબઇ ઈન્ડિગો ફ્લાઇટને બ્મેબથી ઉડાવી દેવાની ધમકી અંતે ટીખળ નીકળી

મંગળવારે વહેલી સવારે ઇન્ડિગો કોલ સેન્ટર પર ફોન દ્વારા જયપુર-મુંબઇ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ધમકીના પગલે એરપોર્ટ…

ગઠબંધનનો અંત નહીં, ભાજપના પ્રચારની શરૂઆત

જમ્મુ-કશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને ભારતીય જનતા પાર્ટીએ 2019ના પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર છે…

25મી જૂનને ભાજપ દ્વારા દેશભરમાં કાળો દિવસ તરીકે મનાવવામાં આવશે

વર્ષ 1975માં અલ્હાબાદ હાઈકોટ અને તે પછી  સુપ્રીમ કોર્ટે ઈન્દિરા ગાંધીની લોકસભાની બેઠક પર થયેલી ચૂંટણીને રદબાતલ કરી હતી તેને પગલે…