ભારત

પુરીના જગન્નાથ મંદિરના મેઘનાદ પચેરીની દિવાલો પર તિરાડો, નીકળી એવી વસ્તુ કે ચોંકી ગયા લોકો

પુરી : ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર મેઘનાદ પચેરીની દિવાલમાં તિરાડ પડી છે. સરકારે પુરી જગન્નાથ મંદિરમાં પડેલી તિરાડોને રિપેર…

અમમોડા બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા સહાય રાશી જાહેર

સોમવારે સવારે ઉતરાખંડના અલમોડા તાબાના મોરચુલા અને કુપી નજીક અત્યંત દુઃખદ બસ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત…

છઠ પૂજા તહેવારથી ભારતીય અર્થવ્યવસ્થાને થશે મોટો ફાયદો, જાણો કઈ રીતે?

નવી દિલ્હી : 5મી નવેમ્બરથી શરૂ થઈને એટલે કે 8મી નવેમ્બર સુધી છઠનો તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. ચાર…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, દરેક ખાનગી મિલકત પર સરકાર કબ્જો કરી શકે નહીં

નવી દિલ્હી : ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 9 જજોની બેંચના મામલામાં બહુમતીથી પોતાનો ર્નિણય સંભળાવ્યો. શું સરકાર બંધારણની કલમ…

કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ ફટકારી! ખોટી માહિતી અને અપમાનજક સામગ્રીનો દાવો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે વિકિપીડિયાને નોટિસ જારી કરી છે. પ્લેટફોર્મ પર પક્ષપાત અને ખોટી માહિતીને લઈને મળેલી અનેક…

ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાને લઈને મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે કહી મોટી વાત

નવી દિલ્હી : મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડનું કહેવું છે કે, ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હંમેશા સરકાર વિરુદ્ધ ચુકાદો આપવાનો નથી. કેટલાક…