ભારત

જેલ કે ફાંસી નહીં… રાજસ્થાનના રાજ્યપાલે કહ્યું, બળાત્કારીઓ સાથે કેવું વર્તન થવું જોઈએ?

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ સાથે અભદ્ર…

કોર્ટમાં રડવા લાગી રાન્યા રાવ, કહ્યું – ‘મને DRI અધિકારીઓએ ગાળો આપી,’ માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો

રાન્યા રાવે સોનાની તસ્કરી કેસમાં ડીઆઈઆઈ અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અદાલતમાં કહ્યું, તેને મને મારી નથી,…

AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

 અમદાવાદ: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (AAHL) અદાણી એરપોર્ટ્સ ઇનોવેટિવ ડિજિટલ…

છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટી અને ગુજરાતની માયક્રેવ કન્સલ્ટન્સીએ સંયુક્ત રીતે 12 કલાકમાં 207 પેટન્ટ ફાઇલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

માયક્રેવ કન્સલ્ટન્સી અને તેમના મેનેજીંગ ડાયરેકટર ધ્રુવ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટીએ અનોખો વિક્રમ સ્થાપિત કરતા માત્ર 12 કલાકમાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલવાસામાં નમો હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું

સિલવાસા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીના સિલવાસા ખાતે નમો હોસ્પિટલનુ ઉદ્ધાટન કર્યું છે. આ હોસ્પિટલમાં પ્રથમ તબક્કામાં 450…

અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલી વધી, દાણચોરી કેસમાં 18 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી

નવી દિલ્હી : અભિનેત્રી રાન્યા, જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી છે, તે હવે જેલમાં છે. સોનાની દાણચોરીના આરોપસર તેની…

બેંગલુરુ એરપોર્ટમાં 33 વર્ષીય ભારતીય મહિલા તપાસ કરતા જ પોલીસ દોડતી થઈ ગઈ

બેંગલુરુ : સોનાની દાણચોરી સામેની એક મહત્વપૂર્ણ કાયર્વાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૨.૫૬…

અમરનાથ યાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ભક્તો કઈ તારીખથી શરૂ કરી શકશે યાત્રા

અમરનાથ શ્રાઈન બોડર્ના અધ્યક્ષ મનોજ સિન્હા અને જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વની બેઠકમાં અમરનાથ યાત્રા ૨૦૨૫ની તારીખો જાહેર…

શરમ કરો શરમ… ધારાસભ્યનું વિધાનસભામાં સડકછાપ વર્તન, અધ્યક્ષે કહ્યું – “હું કોઈનું અપમાન કરવા નથી માંગતો”

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક એવી ઘટના બની હતી જેના કારણે સૌ કોઈ આશ્ચયર્માં પડી ગયા હતા. ગૃહની કાયર્વાહી શરૂ થતાં…

મહાકુંભમાં ખડેપગે રહી સેવા કરનાર સફાઈ કામદારોને લઈને સીએમ યોગી આદિત્યનાથે કરી મોટી જાહેરાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ૨૬ ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જાેકે, હજી પણ મેળામાં અમુક સટલો…