ભારત
કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય…
…તો પતિએ પત્નીને ભરણ પોષણ ચૂકવવાની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વૂર્ણ ચુકાદો
નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, જો પતિ -પત્નીની આર્થિક અને સામાજિક…
દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઓફિશિયલ બંગલામાં લાગેલી આગથી એક મોટા ખજાનાનો પર્દાફાશ થયો
નવી દિલ્હી : દેશની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માના બંગલામાં આગ લાગ્યા બાદ,…
ચારધામની યાત્રા કરવા માંગતા ભક્તો માટે મોટા સમાચાર, ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું
હરિદ્વાર : આખા વિશ્વમાં પ્રખ્યાત એવી પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ…
છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 22 નક્સલીઓ ઠાર
બીજાપુર : છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ…
સૌરભ રાજપૂત હત્યાકાંડ: પ્રેમી સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, કટકા કર્યા અને સિમેન્ટ ઓગાળી ડ્રમમાં ભરી દીધા
મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવી પત્ની છે જેણે પતિ કામ કાજ અર્થે બહારગામ જતો ત્યારે એક વ્યક્તિ સાથે…
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 વર્ષમાં 2150 કરોડનો ખર્ચ કર્યો, જાણો કઈ એજન્સીને કેટલા રૂપિયા ચૂકવ્યા?
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે…
‘… તો કબરના ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે,’ ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
થાણે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભિવંડીના શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિર (શક્તિપીઠ) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી…
‘કસ્ટડીમાં મને થપ્પડો મારી, ભૂખી રાખી, કોરા કાગળ પર સહી કરવા મજબૂર કરી’ : રાન્યા રાવ
સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે દ્વારા DRI અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ…
હોળી બાદ હવામાન પલટો, જાણો ક્યાં કરાઈ તોફાની પવન અને હળવા વરસાદની આગાહી
નવી દિલ્હી : હોળીની સાંજથી અચાનક દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો આવ્યો, જેના કારણે તોફાની પવનો સાથે વરસાદનું આગમન થયું. આ બદલાવ…
