ભારત
રાષ્ટ્રીય પર્યટન દિવસ: ઓમકારેશ્વરમાં 2027 ના અંત સુધીમાં એકાત્મ ધામની તૈયારીઓ, 2024 માં 24 લાખ પ્રવાસીઓએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના કર્યા દર્શન
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે. પ્રવાસન દિવસ…
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા…
કેરળમાં મડદાઘરમાં મૂકેલી વ્યક્તિની લાશમાં થયો સળવળાટ
કેરળમાં મૃત્યુ પામેલા અને મડદાઘરમાં મૂકી દેવાયેલા વ્યક્તિને અચાનક હોશ આવી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના કન્નૂરની…
IITમાં અભ્યાસ કર્યો, કેનેડામાં નોકરી છોડી, મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાબા અભય સિંહ
મહાકુંભમાં આઈઆઈટીથી ફેમસ બાબા અભય સિંહ ચર્ચામાં છે. તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના…
મધ્ય પ્રદેશમાં ટિકિટની લાલચ ભાજપના નેતાએ મહિલા પર દુષ્કર્મ આચરી પૈસા પડાવ્યાં
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ભાજપના એક પ્રમુખ નેતાની મહિલા ભાજપ નેતા સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી…
HMPV વાઇરસથી ગભરાશો નહીં, સાવચેતી રાખોઃ મોરારી બાપૂ
પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી.…
ગુજરાતના કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ ત્રણ વર્ષમાં મેગા પોર્ટ બનશે: સર્બાનંદ સોનોવાલ ,બંદરો, શિપિંગ અને જળમાર્ગોના માનનીય મંત્રી
શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ 07-01-2025 ના રોજ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાની મુલાકાત લીધી. ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગોના માનનીય મંત્રીએ આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) ની મુલાકાત લીધી હતી, જે ભારતમાં દરિયાઈ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ…
ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 300થી વધુ છોકરીઓના પ્રાઇવેટ વીડિયો સામે આવ્યાં
હૈદરાબાદ : છોકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ અસુરક્ષિત બની રહી છે. કોઈ ગમે ત્યારે તેમની પ્રાઈવેસી સાથે ખેલ ખેલી જાય છે.…
અત્યંત ક્રૂર : પત્રકારનું ગળુ દબાવ્યું, માથામાં કુહાડી મારી હત્યા કરી, મૃતદેહ સેપ્ટિક ટેન્કમાં ફેંકી દીધો
છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકારનું પહેલા ગળું દબાવી દેવામાં આવ્યું. પછી માથા પર કુહાડી મારવામાં આવી. આ હુમલાથી મુકેશના માથા…
એમ્બ્યુલન્સમાં લઈ જવાય રહ્યો હતો મૃતદેહ, અચાનક સ્પીડ બ્રેકર આવ્યો, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
કોલ્હાપુર : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં એક એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેને ચમત્કાર કહેવો…
