ભારત

“જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષ સુધી આતંકવાદ, 3 હજાર દિવસ કર્ફ્ય, 40 હજાર લોકોના મોત થયા” : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે…

પાકિસ્તાનનું ફરી અપમાન, રાષ્ટ્રગીત વાગતુ રહ્યું અને તાલિબાની અધિકારીઓ બેઠા રહ્યાં

પાકિસ્તાનને ફરી એકવાર અપમાનનો સામનો કરવો પડ્યો છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે આવા પ્રસંગો ઘણી વખત આવે છે જ્યારે પાકિસ્તાનને અપમાનનો…

કોણ બનશે ભારતના નવા વાયુસેનાના પ્રમુખ? વીઆર ચૌધરીની જગ્યા લેશે

નવી દિલ્હી : એર માર્શલ અમરપ્રીત સિંહ હવે ભારતીય વાયુસેનાની કમાન સંભાળશે. સરકારે અમરપ્રીત સિંહને એરફોર્સ ચીફ તરીકે નિયુક્ત કર્યા…

પેલેસ્ટાઈનનો ધ્વજને લઈને કર્ણાટકમાં રાજકારણ ગરમાયું

કર્ણાટકમાં મિલાદ-ઉલ-નબીના જુલૂસના અવસર પર પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, જેના કારણે રાજકારણ તેજ છે. દરમિયાન રાજ્યમંત્રી બી. જેડ. ઝમીર…

શાસકે તેમની વિરુદ્ધની વાત સાંભળવી પડે, લોકશાહી ખરી કસોટી : નીતિન ગડકરી

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે લોકશાહીની ખરી કસોટી…

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી : આ વખતની ચૂંટણી ત્રણ પરિવારોની રાજનીતિનો અંત લાવશે – અમિત શાહ

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, તે પહેલા મેંધરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય…

Latest News