ભારત
મધ્ય પ્રદેશમાં સંથારાથી 3 વર્ષની બાળકીનું મોત પર હોબાળો, જાણો સંથારા એટલે શું?
ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 3 વર્ષની વિયાના નામની બાળકીનું જૈન ધર્મની એક પરંપરાથી મોત થયું છે. બાળકીને બ્રેન ટ્યુમર હતુ. બાળકીના…
શું પાકિસ્તાની છોકરી સાથે લગ્ન કરી શકે ભારતીય જવાન? જાણો શું છે નિયમ?
પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરનાર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાન મુનીર અહમદ પર મોટી કાર્યવાહી થઈ છે. સીઆરપીએફના મુનીર…
ગુજરાતી યુવકે સીમ હૈદર પર કર્યો જીવલેણ હુમલો, સીમાનું ગળું દબાવી કહ્યું, મારા પર કાળો જાદુ કર્યો
Seema Haider News: ઉત્તર પ્રદેશ સ્થિત ગૌતમબુદ્ધ નગરના રબૂપુરા ગામમાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર હુમલો થયો છે. આ…
ગોવામાં શ્રી લેરાઈ દેવીની યાત્રામાં ભીડ બેકાબૂ, દુર્ઘટનામાં 6 લોકોના મોત, અનેક ઘાયલ
ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી દેવી લેરાઈ જાત્રા દરમિયાન શુક્રવારે (2 મે) રાતે એક દુર્ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડમાં…
લ્યો બોલો! પંજાબમાં વાયુસેનાનો રન-વે નામે ચડાવીને વેંચી માર્યો, કેસ જાણીને હાઈકોર્ટ પણ ચોંકી ગઈ
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે બીજી બાજુ પંજાબમાં એરફોર્સનો રન-વેને વેંચી માર્યો હોવાની વિચિત્ર…
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી…
પહલગામમાં આતંકી હુમલા બાદ બોલિવૂડ સિલેબ્સ પણ આઘાતમાં સોશિયલ મીડિયામાં શેર કરી સંવેદના
તા. 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક અને ર્નિદય આતંકી હુમલાએ સમગ્ર દેશને ધ્રુજવી નાખ્યો છે. આ…
પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સજ્જડ બંધનું એલાન
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના પગલે લગભગ ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન…
જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને સહાય જાહેર
શ્રીનગર : ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલ) એક ભયાનક અને ર્નિદય આતંકવાદી હુમલો થયો…
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન
ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે…
