ભારત
ભારતને જ્ઞાન પ્રદાતાના રૂપમાં વિકસિત થવાની જરૂર છે : આર્થિક સર્વેક્ષણ
કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ રજૂ કરતા જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રૂપમાં આવ્યા ઉપરાંત ભારતને જ્ઞાનના એક ઉપભોક્તાના સ્થાન પર જ્ઞાન પ્રદાતાના રૂપમાં પરિવર્તિત થવાની જરૂરી છે.
જાણો ગણતંત્ર દિવસ-૨૦૧૮ની પરેડમાં કયા મંત્રાલયનું ટેબ્લો સર્વશ્રેષ્ઠ?
ગણતંત્ર દિવસના રોજ તમામ મંત્રાલય અને વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ટેબ્લોમાંથી યુવા કાર્યક્રમ તથા ખેલ…
જાણો એનસીસી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ મેળાવડામાં પ્રત્યેક એનસીસી કેડેટ તેમની…
જાણો શું છે સરકાર ની “સુકન્યા સમૃદ્ધિ યોજના” ?
ભારત સરકાર દ્વારા કન્યા કલ્યાણ માટે આ યૌજના બહાર પાડવા માં આવી છે, ચાલો જોઈએ તેના વિષે સંક્ષિપ્ત માહિતી:
જાણો આસિયાન દેશો માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અભિપ્રાય
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસિયાન દેશોના સંદર્ભમાં લખાયેલા લેખમાં આસિયાનનાં દરેક સભ્ય દેશ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો…
પ્રસુન જોષી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં નહીં જાય
જેએલએફ એટલે કે જયપુર લિટેરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી ભાગ લેશે નહિં. ઘણાં સમયથી આ…
ગણતંત્ર દિવસનો ઇતિહાસ અને મહત્વ
લોકશાહીના બે મહાન પર્વ એટલે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ. આ બન્ને મહાપર્વને ભારતભરમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા એટલે…
ગુજરાતનું ગૌરવ: મનોજ જોષી બન્યા પદ્મશ્રી
ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ…
એલજીની #karsalaam પહેલ ભારતીય સૈનિકોના જોશને સલામ કરશે
અમદાવાદઃરાષ્ટ્રની કન્ઝયુમર ડ્યુરેબલ અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આજે ભારતીય સૈનિકોને સમર્પિત ઈંકરસલામ પહેલ રજૂ કરવા સાથે દેશમાં ૬૯મું પ્રજાસત્તાક વર્ષ…
