ભારત

જાણોઃ દાવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં શું કહ્યું?

દાવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, “ભારતનાં મિત્ર અને વર્લ્ડ ઇકોનોનિક ફોરમ (WEF)નાં સ્થાપક પ્રોફેસર ક્લોસ…

ભારતના નવી ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બર, ૧૯૫૩માં…

૧૮ બહાદૂર બાળકોને રાષ્ટ્રીય વીરતા એવોર્ડ-૨૦૧૭થી સમ્માનિત કરવામાં આવશે

રાષ્ટ્રીય વીરતા એવોર્ડ માટે ૭ બાળાઓ સહિત ૧૮ બાળકોની પસંદગી કરવામાં આવી છે. ૩ બહાદૂર બાળકોને મરણોપાંત આ એવોર્ડ આપવામાં…

ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ચાલક દળની સબમરીને આઇએનએસવી તારીણીએ કેપ હોર્ન કર્યું પાર

લેફ્ટનેંટ કમાંડર વર્તિકા જોશીની નેતૃત્વ હેઠળ નૌસેનાની મહિલાઓનું એક ચાલક દળ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોવાથી આઠ મહિના માટે  વિશ્વ યાત્રા…

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર

ચૂંટણી પંચ દ્વારા ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. ત્રિપુરામાં ૧૮ ફેબ્રુઆરી અને મેધાલય…

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આઇક્રિએટ સેન્ટર દેશને સમર્પિત કર્યું

  પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ…

વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જાડાયા : સ્વચ્છતાનો નવો મંત્ર

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી પ્રેરિત રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને અમદાવાદ મહાનગરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના…

ગુજરાતના કયા સ્થળોની મુલાકાત લેશે ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂ

બુધવારે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ અને શ્રીમતી સારા નેતન્યાહૂ સાથે ગુજરાતની મુલાકાત લેવા જઇ રહ્યાં છે. તેમના આગમનથી પરત…

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી (જાન્યુઆરી 15, 2018) ક્રમ   એમઓયુ / સંધી / એલઓઆઈ…

‘રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ – ૨૦૧૮’ની સાતમી આવૃત્તિ કર્ણાટકમાં ૧૪ થી ૨૦ જાન્યુઆરી સુધી યોજાશે

વિવિધતામાં એકતાના વિચારના સમારોહને ઉજવવા માટે સંસ્કૃતિ મંત્રાલય ૧૪ જાન્યુઆરીથી કર્ણાટકમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના અંતર્ગત રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવની સાતમી…