ગુજરાત

GIDC દ્વારા રાજકોટના છાપરા ખાતે એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ કરાયું

ગાંધીનગર : ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા…

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ મળશે સંત સુરદાસ યોજનાનો લાભ

દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ…

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે 5થી 9 ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ 2025″નું આયોજન કરાશે

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન "સ્વદેશોત્સવ 2025"નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવ 2025 નું ભવ્ય…

CFI અને FAA એ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કર્યું, ભારતભરના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ: કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) એ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન (FAA) ગુજરાતના સહયોગથી આજે CFI–FAA શિક્ષક સન્માન સમારોહ 2025નું…

9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000 થી વધુ દોડવીરોએ ગતિનો નવો રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાયેલી 9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેને પગલે હેરિટેજ…

ગુજરાત રાજભવનનું નામ બદલાયું, જાણો હવે ક્યાં નામે ઓળખવામાં આવશે?

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે…

Latest News