ગુજરાત

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલનનું આયોજન

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) દ્વારા રાજ્યસ્તરીય વૈજ્ઞાનિક સંમેલન…

આજે સાંજે પ્રખ્યાત અને મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે

અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ ૨૦૨૬નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ…

શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરવામાં આવેલી એક દૂરંદેશી યોજના એટલે ‘વિકસિત ભારત – જી રામ જી’ યોજના

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સાથે ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને…

સોમનાથના આંગણે થશે ત્રિવેણી સંગમ: વડાપ્રધાનની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી…

વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી અરવલ્લી જિલ્લાના સબલપુરના નંદિની સખી મંડળની સફળતા

ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ સબલપુરમાં આવેલું નંદિની સખી મંડળ મહિલા સશક્તિકરણનું એક ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે. આ મંડળની…

રાજ્યભરના ૩૧ જિલ્લાઓમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. ૪ કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ

ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ…

Latest News