ગુજરાત

ગુજરતાના આ ગામમાં ધૂળેટી પર્વ પર અનોખી પરંપરા, સંતાન માટે કરાય છે ગધેડાની સવારી

જૂનાગઢ : 21મી સદીમાં પણ અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં હજુ આઝાદી પહેલાંની અનોખી પરંપરા જળવાઈ રહી છે. જૂનાગઢમાં…

અમદાવાદમાં વૃદ્ધજનો સાથે સંગીતમય હોળી ઉત્સવની ઉજવણી કરાઈ

અમદાવાદ શહેરમાં સમુદાયની હૃદયસ્પર્શી ભાવનાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે પીર પરાઈ ફાઉન્ડેશન, પરિવર્તન અને પીડ પરાઈ સેવાઆશ્રમના સંયુક્ત તત્વાવધાનમાં…

વિશ્વ ઉમિયાધામ ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

અમદાવાદમાં ખોડિયાર ગામ, ઘુમા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

સાંઈ આર્ટ સ્ટુડિઓઝની સ્થાપિકા ગુરુ શ્રીમતી મીનુ શુક્લ ભારતીય પ્રાચીન કળાઓને વૈશ્વિક મંચ પર પહોંચાડતા અગ્રણી ચિત્રકાર

અમદાવાદ : ભારતીય પ્રાચીન ચિત્ર, સંગીત અને નૃત્ય કલાઓના સંવર્ધન અને વૈશ્વિક પ્રચાર માટે સમર્પિત સાંઈ આર્ટ સ્ટુડિઓઝની ડિરેક્ટર અને…

29 માર્ચથી ભાવનગર–નવી મુંબઈ વચ્ચે ઇન્ડિગોની દૈનિક બે સીધી ફ્લાઈટ્સ થશે શરૂ

ભારતની અગ્રણી એરલાઈન IndiGoએ ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત બનાવતા 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દરરોજ બે…

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘શિલ્પ સમાગમ–2026’ નો પ્રારંભ; ડૉ. વીરેન્દ્ર કુમારે આત્મનિર્ભરતા અને કલાકારોના સશક્તિકરણ પર ભાર મૂક્યો

અમદાવાદ : “આ માત્ર ઉત્પાદનોનું પ્રદર્શન નથી, પરંતુ આત્મનિર્ભરતા, ગૌરવ અને સામાજિક સશક્તિકરણની ઉજવણી છે.” — આ ભાવના સાથે કેન્દ્રીય…