ગુજરાત

ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને પાટણ જીલ્લાના ૩૪ જેટલા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનીંગની સધન કામગીરી

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે . જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને…

4 દિવસ કમામ અને 3 દિવસ રજા, મહિલાઓ પોતાની મરજીથી રાતપાળી કરી શકશે, કારખાના ધારા વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર

ગુજરાત: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે,…

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં ડિપ્લોમા ઈજનેરીના ૪૫૫૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૨૫ કરોડની સહાય ચૂકવાઈ: શિક્ષણ રાજ્યમંત્રી

વિધાનસભા ગૃહમાં રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યમાં ડિપ્લોમા…

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૨૫૫ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા, 200 દવાખાનાને મંજૂરી અપાઈ

વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેતીના પૂરક વ્યવસાય તરીકે સુપ્રસિદ્ધ પશુપાલન વ્યવસાયને મુખ્ય વ્યવસાય બનાવીને…

શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગડા, કૂતરા અને ગાયને ભોજન આપવાના ફાયદા

આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતૃપ્તિની વિધિ જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ…

NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના ૧૫માં ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી : મંગળવારે સવારે રાજ્યસભા અને લોકસભાના સાંસદો દ્વારા મતદાન કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી…