ગુજરાત

Navratri 2025: નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુંં

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન શેરીઓ અને સોસાયટીઓમાં રાસ-ગરબાના કાર્યક્રમો ઉજવવા માટેની પરવાનગી માંગવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ પુરતું માત્ર ટિકીટ/પાસ વગરના…

કથાકાર મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેચ્છા પાઠવી

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક ભાવનાત્મક…

Navratri 2025: વડોદરામાં યોજાતા યુનાઈટેડ વે જેવા ગરબા અમદાવાદમાં યોજાશે

સંસ્કાર નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાનો તડકો હવે આવી પહોંચ્યો છે અમદાવાદ . મંચની ડિઝાઈન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે…

ભાઈ-બહેનની જોડીએ PM મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું, આ સોંગમાં PM મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા

અમદાવાદ: ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે, સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન…

1551 ધર્મસ્તંભ, 1000 એન્જિનિયર, 3000 શ્રમિકો… 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર

ઐતિહાસિકઃ વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભ વિશ્વમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં 72 કલાકમાં 24…

અમદાવાદ સ્થિત એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે પ્રાદેશિક ભૌગોલિક સંકેત (GI) સુવિધા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી

અમદાવાદ: ગુજરાત રાજ્ય માટેનું પ્રથમ પ્રદેશ સ્તરીય ભૂગોળીય સંકેતન (GI) સુવિધા કેન્દ્ર, અમદાવાદ ખાતે આવેલા એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા…