ગુજરાત

અમદાવાદની ગીતા એસ રાવે તાજિકિસ્તાનના દુશાન્બે ખાતે આયોજિત 2022 એશિયન રોડ અને પેરા સાયકલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

ગીતા એસ રાવ જે અમદાવાદની રહેવાસી છે, તેણે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં સાઈકલિંગ મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો. તેણીએ…

વાસુદેવ મહેતા વિશેના ગ્રંથ ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે લોકાર્પણ થશે.

સોમવારની સાંજે 5.00 વાગ્યે અમદાવાદસ્થિત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી વાસુદેવ મહેતા વિશેના પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાશે. આ પુસ્તકનું લેખન અને સંપાદન અનિતા તન્ના-રમેશ તન્નાએ કર્યું છે. આ સમારંભમાં વાસુદેવ મહેતાના દીકરા ધ્રુવમન મહેતા (નિવૃત્ત જજ, એજ્યુકેશન ટ્રિબ્યુનલ) પણ ઉપસ્થિત રહેશે. આ પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થયું છે. આ પ્રસંગે કુમારપાળ દેસાઈ વાસુદેવ મહેતાના પ્રદાન વિશે તથા રમેશ તન્ના વાસુદેવ મહેતાના જીવન-કવન વિશે અભ્યાસી વ્યાખ્યાન આપશે. સમારંભ સ્થળે પુસ્તકના વેચાણની સગવડ કરાઈ છે.

૩૫૦થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના…

અમદાવાદનો યુવક રાજકોટમાં કોલગર્લના ચક્કરમાં ૧ લાખ ગુમાવ્યો

રાજકોટ : અમદાવાદનો જયેશ નામનો યુવક ધંધાના કામે રાજકોટ આવ્યો હતો, કુવાડવા રોડ પરની એક હોટેલમાં રોકાયો હતો, અને રોકાણ…

અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની…

“ડેરા સચ્ચા સૌદા”ની સાધુ-સંગતે ગુજરાતમાં માનવતાના કલ્યાણના કાર્યોને ગતી આપી

જરૂરિયાતમંદોને રાશન અને બાળકોને મફત બેગ અને સ્ટેશનરીનુ વિતરણ કર્યું, ઉપરાંત આદરણીય ગુરુજીએ ભૂકંપ દરમિયાન ઘરે-ઘરે જઈને મદદ કરી અને…