જૂનાગઢના સોલંકી પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું દુઃખદ અવસાન થયું. અંદરથી તૂટી ગયા…
હિંમતનગરના છાપરીયા ચાર રસ્તે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન મસ મોટો ખર્ચો કરી તૈયાર કરવામાં…
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોના ભરાઈ ગયા છે. ત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૧૮…
ડીઆરઆઈએ બાતમીને આધારે દુબઈથી આવેલી અમિરાતની ફ્લાઈટના એક પેસેન્જરની બેગમાંથી ૪.૨૧ કરોડની કિંમતનું ૮ કિલો સોનું પકડી પાડ્યું હતું. પેસેન્જરે…
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મુસાફર પાસેથી ૧ કિલો વજનના આઠ સોનાના…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના કાલુપુર ખાતેના અમદાવાદ રેલ્વે સ્ટેશનને આગામી પાંચ વર્ષમાં મોઢેરા સૂર્ય મંદિરની થીમ પર વિકસાવવાની…
Sign in to your account