ગુજરાત

ભારતની ટોચની 50 SDGs શાળાઓમાં અદાણી વિદ્યામંદિર અમદાવાદને સ્થાન

નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (NCERT)ના એસોસિયેટ પ્રોફેસર ડૉ.વિજયકુમાર મલિકના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં “નફરતેઈન”ના ભવ્ય પ્રીમિયર ખાતે આર્યન કુમારનો જલવો, જોરદાર ડેબ્યુ માટે મળી પ્રશંસા

અમદાવાદ : ઉદયોત્તમ અભિનેતા આર્યન કુમારે પોતાની પ્રથમ ફિલ્મ નફરતેઈનના ભવ્ય પ્રીમિયર સાથે બોલિવૂડમાં દમદાર પ્રવેશ કર્યો. અમદાવાદના સિનેપોલિસ સિનેમા…

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો સન્માન કર્યુ

અમદાવાદ: ભારતની અગ્રણી ટેસ્ટ પ્રીપ રકમ્પની, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ NEET UG અને JEE એડવાન્સ 2025 માં શાનદાર…

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં લાફા કાંડ, વાઈસ ચેરમેનના ગંભીર આક્ષેપ

મહેસાણા : મહેસાણામાં દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપથી આ પ્રકરણ ગરમાયું છે. જેમાં“લાફા કાંડ” મામલે ચેરમેન અશોક…

હવામાન વિભાગની આગામી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી; 28 જિલ્લામાં ઍલર્ટ જાહેર

અમદાવાદ : લોકમુખે ચઢેલી વાત મુજબ, ગુજરાતમાં અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ, જેની સાથે ચોમાસાની શરૂઆતની પરંપરા પણ જાેડાયેલી…

વિશ્વ ઉમિયાધામ ખાતે 4000 ભક્તોએ ભોજન પ્રસાદ અને 11,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા…

Latest News