ગુજરાત

રાષ્ટ્રીય વન્યજીવ દિવસ : એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, ઘુડખર, ડોલ્ફિન, ચિંકારા સહિત અનેક અબોલા જીવ માટે ગુજરાત ‘સુરક્ષિત’ રહેઠાણ

રાષ્ટ્રીય વન્યજીવ દિવસ : વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે. જેના…

ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ દ્વારા વહાલા શિક્ષકોનું સન્માન

નિક્લોડિયન દ્વારા બાળકો અને તેમને માટે મહત્ત્વપૂર્ણ સર્વ કોઈની ઉજવણી કરે છે. વાર્તાઓઅ અને પાત્રો ભારતભરના લાખ્ખો બાળકોના મિત્રો બની…

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા…

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર, આ કામ ફટાફટ કરી લેજો નહીંતર ખાતામાં નહીં આવે 21મો હપ્તો

ગાંધીનગર : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૧માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઇડી…

અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે

લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જાેડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો…

મીનેશભાઈ વાળંદને શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ દ્વારા સન્માનિત કરવામાં આવશે

શિક્ષક ક્યારે પણ સાધારણ હોતો નથી.. આ વાત આચાર્ય શ્રી ચાણકયએ કહી હતી. અમદાવાદ જિલ્લાની વાલીન્ડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક…

Latest News