ગુજરાત

13 થી 23 મે સુધી યોજાશે તિરંગા યાત્રા, ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને…

આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ: માતૃત્વ માટે આશીર્વાદરૂપ બની આ યોજના, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય

ગાંધીનગર : મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી 5 ટ્રેનો રદ્દ

અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં…

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભારતીય સેનાના શૌર્યની ભરપૂર પ્રશંસા કરી

‘અમે શૂરવીર સેના સાથે અડીખમ બની ઉભા છીએ' - ગૌતમ અદાણી વડોદરા: ભારત-પાકિસ્તાનના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અદાણી ગ્રુપના…

રાજ્યના 11 જિલ્લાઓમાં આવતીકાલથી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી…