ગુજરાત

જૂનમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ.2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

જૂન મહિના દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચના બે પસંદગીઓ તરીકે ઉભરી આવ્યા હતા, જેમણે અનુક્રમે…

નાબાર્ડ દ્વારા અમદાવાદમાં ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

નાબાર્ડના ૪૪મા સ્થાપના દિવસ નિમિત્તે, અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા મુખ્ય અતિથિ હતા અને 'યોજક'ના…

વિશ્વ યુવા કુશળતા દિવસ 2025 : ઈડીઆઈઆઈમાં “ઉદ્યોગસાહસિક શિક્ષણમાં એઆઈ અને ડિજિટલ કુશળતાનો સમન્વય” વિષય પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

અમદાવાદ : વિશ્વ યુવા કુશળતા વિકાસ દિવસ 2025ના નિમિત્તે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદે ‘ઉદ્યોગસાહસિક શિક્ષણમાં એઆઈ અને…

માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે, ધરાશાયી પુલ મામલે કાર્યપાલક ઈજનેરનો ઘટસ્ફોટ

જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે…

વિશ્વ સર્પ દિવસ: ગુજરાતમાં અંદાજે ૫૦ થી વધુ સાપની પ્રજાતિઓનું અસ્તિત્વ, જાણો સર્પદંશથી બચવા માટે શું કરવું?

સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો એક અભિન્ન ભાગ છે. કુદરતે રચેલી આહારશૃંખલા મુજબ સાપ…

IITRAMની ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ અને E-1 ટાઇપ સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ

અમદાવાદના મણિનગરમાં સ્થિત IITRAM એ આજે નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ,બોયઝ હોસ્ટેલ અને અને E-1 પ્રકારના સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ સમારોહમાં…

Latest News