ગુજરાત

હરિયાણા મૈત્રી સંઘ દ્વારા પ્રથમ વખત સાંસ્કૃતિક તથા મૈત્રી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

શહેરના લાંભા વોર્ડમાં 16મી નવેમ્બરે, રવિવારના રોજ હરિયાણા મૈત્રી સંઘ દ્વારા પ્રથમ વખત સાંસ્કૃતિક તથા મૈત્રી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં…

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે, વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ બીજે ધરાવાય છે અન્નકૂટ

અમદાવાદ: નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત થશે. આ દિવસે માતાજીની મૂર્તિ…

ભાવનગરમાં લગ્નના દિવસ જ વરરાજાએ કેમ કરી દુલ્હનની હત્યા? આ એક કારણના લીધે દુલ્હો બની ગયો શેતાન

ભાવનગર: શહેરમાં લગ્નના દિવસે જ દુલ્હનની તેના જ મંગેતરે કરપીણ હત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસમાં હાલ ચોંકાવનારા તથ્યો…

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

અમદાવાદ: રુમેટોલોજી એસોસિએશન ગુજરાત (RAG) દ્વારા 15 અને 16 નવેમ્બરના રોજ આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગ અંગે એકેડેમીક કોન્કલેવ (શૈક્ષણિક સમ્મેલન)નું…

અડાલજની વાવ ખાતે મનોરંજનથી ભરપૂર ‘ક્રાફ્ટ ઓફ આર્ટ ના વોટર ફેસ્ટિવલ’ નું શાનદાર આયોજન

અમદાવાદ: લોકોને ભવ્ય અને ઐતિહાસિક સ્મારકોનો પરિચય કરાવવા માટે જાણીતા 'ક્રાફ્ટ ઓફ આર્ટ' દ્વારા 23 નવેમ્બરના રોજ અડાલજ ની વાવ…

બાળ દિવસ નિમિતે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : બાળ દિવસના અવસરે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રભદ્ધ આશ્રમ સ્કૂલ, નરોડા, અમદાવાદ ખાતે ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.…