ગુજરાત

કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખો પ્રયાસ ,આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ અને સંભાળકર્તાઓ માટે અવેરનેસ મીટીંગ યોજી

અમદાવાદ : આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગનો હેતુ…

આ વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સ ડીજીટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધ

ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢમાં સુવર્ણપૂરી જૈન તીર્થક્ષેત્રમાં હાલમાં નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્ત થયો છે.…

નાયક ભોજક સમાજની પ્રથમ દીકરી કોમર્શિયલ પાયલોટ બની

અમદાવાદ: નાયક ભોજક સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વંદના અશોકકુમાર નાયકના દીકરી પ્રેરણા વિનોદ નાયકએ માત્ર 21 વર્ષની ઉંમરે…

ભાવનગર શિશુવિહાર ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં 35મો નાગરિક અભિવાદન સમારોહ યોજાયો

ભાવનગર: ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત 35મો નાગરિક અભિવાદન સમારોહ બુધવારે પૂજ્ય…

NIFT પ્રવેશ 2026 શરૂ : સ્નાતક, અનુસ્નાતક, લેટરલ એન્ટ્રી, કારીગરો અને પીએચ.ડી. કાર્યક્રમો માટે નોંધણી શરૂ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર કેમ્પસના માનનીય નિર્દેશકશ્રી, પ્રોફેસર (ડૉ.) સમીર સૂદ સાહેબે જાહેરાત કરી કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ…

CM ભૂપેન્દ્ર પટેલે દાઉદી વ્હોરા સમાજ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની અમદાવાદમાં મઝાર-એ-કુત્બી ખાતે આજે સૌજન્ય મુલાકાત લીધી હતી.…

Latest News