ગુજરાત

પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દાહોદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ ૧૧:૧૫ વાગ્યે…

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું

રાજકોટ : ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આગામી ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા…

ચૂંટણી પંચે ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી

નવી દિલ્હી/ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ૨ વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી…

રાઘવ સેવા સમિતિ દ્વારા સરાહનીય કાર્ય, દરરોજ 5000થી વધુ લોકો નિઃશુલ્ક જળ વિતરણનો લઈ રહ્યા છે લાભ

અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા રાઘવ સેવા સમિતિ દ્વારા ‘જળ એ જ જીવન છે’ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાઓમાં કરંટ, જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માંગરોળ બંદરે બે હજાર બોટ પરત બોલવાઈ

જુનાગઢ : આવનારા ૭૨ કલાક માટે હવામાન વિભાગની આગાહી અનુસંધાને સમગ્ર રાજ્યમાં તંત્રને સાબદું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી…

અમદાવાદથી ભીલવાડા જતી ખાનગી બસનો ભીષણ અકસ્માત, ૩નાં મોત

અમદાવાદ : અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી સ્લીપર બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે.…