ગુજરાત

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. ટુના-ટેકરા ખાતે મલ્ટી-પરપઝ કાર્ગો બર્થનો વિકાસ…

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ...ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી…

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રિ – દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 થી 20 સપ્ટેમ્બરના ત્રિ - દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અવાદા ગ્રુપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં…

2 લાખ સ્કેવર ફુટના પ્રાર્થના ઉપવનમાં થનારા શેરી ગરબામાં 30 હજાર લોકો ગરબા રમી શકશે

સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ગરબાપ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે. હવે નવરાત્રી પર્વને આડે માત્ર ગણતરીના દિવસો…

બાવિશી આંખની હોસ્પિટલે વિશ્વાસ, અનુભવ અને શ્રેષ્ઠતાના 60 વર્ષની ઉજવણી કરી

પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડૉ. અનિલ કે. બાવિશી દ્વારા રિલીફ રોડ, અમદાવાદ ખાતે સ્થાપિત, આ હોસ્પિટલ ફક્ત ₹2,000 અને ન્યૂનતમ સુવિધાઓથી…