ગુજરાત

નોટબંધીની અસરના પરિણામે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં આવકવેરાની રકમમાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના ટાર્ગેટને પાર કરવામાં અંદાજે રૂ.૩૦૦૦ કરોડથી ચૂકી ગયું છે. નોટબંધીની અસરમાં મંદ પડી ગયેલા…

વ્હોરા સમાજે પારંપરિક રીતભાતથી આગવી ભાત પાડી છે

ગુજરાતમાં વસતા વ્હોરા સમાજના લોકોએ તેમની આગવી પારંપરિક રીતભાતથી સમાજમાં આગવી ભાત પાડી છે વેપારી મનોવૃતિનો આ સમાજ શાંત, પ્રેમાળ…

એટ્રોસિટી એક્ટ મામલે 14મી એપ્રિલે રાજકીય ઘર્ષણ થવાની દહેશત

એક તરફ એટ્રોસિટી એક્ટમાં સુધારા કરવા મોદી સરકાર વટહુકમ નહી લાવે તો, 14મી એપ્રિલે ભાજપના એકપણ નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની…

કોંગ્રેસ દ્વારા લોકસભાની કાર્યવાહી ખોરંભવા સામે ગુજરાતમાં ભાજપના તમામ સાંસદોનો એક દિવસનો પ્રતિક  ઉપવાસ

તાજેતરમાં જ સંસદનું બજેટ સત્ર કોંગ્રેસ દ્વારા ખોરવી નાંખવામાં આવ્યું  હતું. જેનો વિરોધ કરવા માટે ગુરુવારે ભાજપનાં તમામ સાંસદો, ધારાસભ્યો…

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરને ‘અહેમદાબાદ’ તરીકેની ઓળખ અપાવવા રિટ

ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સત્તાવાર દસ્તાવેજો અને જાહેરાતોમાં 'અહેમદાબાદ' નામની જગ્યાએ 'અમદાવાદ' નામનો ઉપયોગ શા…

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે સમગ્ર ગુજરાતમાં માવઠું

ગુજરાતમાં બુધવારે બપોર બાદ અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની સિસ્ટમને લઇને વાતાવરણમાં એકાએક પલટો આવતા ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા તેમજ…

Latest News