ગુજરાત

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા ૧૩મી જુલાઇએ અમદાવાદ ખાતે સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાશે

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આગામી ૧૩મી જુલાઇ, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે ‘સંસ્કૃતોત્સવ ૨૦૧૮’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીનો સૌથી વધુ ૧૨૨ મી.મી. વરસાદ

લુણાવાડાઃ સમગ્ર રાજયમાં વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં અનરાધાર વર્ષા વરસી રહી છે ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં…

ત્રિદિવસીય ‘પેજ-૩લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનો અમદાવાદ ખાતે શુભારંભ

અમદાવાદ: અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે શુક્રવાર ૬થી ૮ જુલાઇ સુધી યોજાનાર ત્રિ-દિવસીય પેજ-૩ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન સિઝન- ૪ને ખુલ્લી મૂકવામાં આવી…

ગુજરાતનું ગૌરવ સરિતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ : એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આગામી ૧૮ ઓગષ્ટથી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં…

તાપી શુદ્ધિકરણ માટે નાણાં ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

 તાપી નદી સુરત શહેર માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત છે. તેના કિનારાને અડીને આવેલા જુદા જુદા ગામો, નગરો અને…

કલા મહાકુંભમાં રાવણ હથ્થો, ભવાઈ, જોડીયાપાવા તથા લગ્ન ગીત જેવી વધુ સાત કલાઓના ઉમેરો

રાજ્યના કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા કલાકારોને પ્રોત્સાહન મળે તે આશયથી ગત વર્ષે રાજ્યમાં યોજાયેલા પ્રથમ કલા મહાકુંભની સફળતા…

Latest News