Rudra

Follow:
2072 Articles

મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગમાં ઝડપાઈ બ્રાઝિલ મહિલા, 9.72 કરોડનું પેટમાં પધરાવી દીધું

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બ્રાઝિલની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પર કોકેઈન ભરેલી 124 કેપ્સ્યુલ હોવાનો આરોપ છે.…

Tags:

ખેલૈયા માટે માઠા સમાચાર, પાણીમાં રમવા પડશે ગરબા! અંબાલાલ પટેલે કરી આગાહી

ગાંધીનગર : હવામાન વિભાગે આગામી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ…

ગામના જ છોકરા સાથે થયો પ્રેમ, બે વાર ઘરેથી ભાગી, કુટુંબના સભ્યોએ કંટાળી કરી નાખ્યો કાંડ

અમદાવાદ : કટુંબના પાંચ સભ્યોએ જ હત્યા કરીને લાશ સળગાવી દીધીકણભામાં પ્રેમસંબંધને કારણે યુવતીના ઓનર કિંલીંગના ગુનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે…

Tags:

દિલ્હીમાં ગોલ્ડી બ્રારના નામે ખંડણીના કોલથી વેપારીઓમાં ફફડાટ, 5-5 કરોડની ખંડણી માંગી

નવી દિલ્હી : દિલ્હીમાં વેપારીઓને લોરેન્સ વિશ્નોઈ, રોહિત ગોદારા, ગોલ્ડી બ્રારના નામથી ખંડણીના કોલ આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓમાં…

સત્યપાલ મલિક ઉદ્ધવ ઠાકરેને મળ્યાં, મલિકે કહ્યું,”આ વખતે રાજ્યમાં ભાજપનો સફાયો થશે”

મુંબઈ : જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મુંબઈમાં શિવસેના (યુબીટી)ના વડાને મળ્યા બાદ…

Tags:

SCના આદેશની અવગણના, નાથદ્વારામાં બુલડોઝર કાર્યવાહીથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારા નગરની એક કોલોનીમાં 17 સપ્ટેમ્બરે એક ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ આ મામલો ઘટવાની…

“જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષ સુધી આતંકવાદ, 3 હજાર દિવસ કર્ફ્ય, 40 હજાર લોકોના મોત થયા” : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે…

Tags:

ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1200થી વધુ વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અને રમતગમતના સાધનો વિતરણ

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી વંચિત સમુદાયના લોકો માટે અને ખાસ કરીને વંચિત સમુદાયના બાળકોને વિશેષ દરકાર, કાળજી રાખીને…

Disney+ Hotstarની વેબ સિરીઝ ‘ધી નાઇડ મેનેજર’ ઇન્ટરનેશિલ એવોર્ડ્ઝ 2024 માટે થઈ નોમિનેટ

મુંબઇ : Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજરને એમી ઇન્ટરનેશનલ એવોર્ડ્ઝ 2024 ખાતે બેસ્ટ ડ્રામા સિરીઝ માટે નોમિનેશન પ્રાપ્ત થયુ છે.…

Tags:

સ્પેનની ધરતી પર રામકથાઃ મોરારિબાપુ દ્વારા જીવન, મૃત્યુ અને મૌન પર કથા

માર્બેલા, સ્પેન, તા.21 સપ્ટેમ્બર, 2024: ભારતના જાણીતા આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુએ સ્પેનના મનોહર દરિયાકાંઠાના મનોહર શહેર માર્બેલા ખાતે નવ-દિવસીય રામકથાનો…

- Advertisement -
Ad image