KhabarPatri News

21415 Articles

ભણસાલીની ‘પદ્માવતી’ પરથી હટી શકે છે ગ્રહણ

ભંસાલીની બહુ ચર્ચિત ફિલ્મ 'પદ્માવતી' માટે સારા સમાચાર આવ્યા છે. સેન્સર બોર્ડે બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પદ્માવતી'ને લીલી ઝંડી આપી દીધી છે,…

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું હૃદય રોગના કારણે અવસાન થયું છે. તેઓ…

વિશ્વનાથ આનંદ ફરી એક વાર ચેસ ચેમ્પિયન !

વિશ્વનાથ આનંદ ફરી એક વાર ચેસ ચેમ્પિયન ! રિયાધ માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેસ પ્રતિયોગિતા માં ભારત ના વિશ્વનાથ આનંદ ગુરુવાર…

જાણો કેમ આઈફોન નિર્માતા “એપલે” માંગી માફી ?

મોબાઈલ ફોન લીડર એપલે માંગી માફી, સોફ્ટવેર આપડેટ દ્વારા જુના આઈફોનને ધીરા પડી જતા હતા . ગુરુવાર રાત્રી દરમિયાન એપલ…

હવે ત્રણ તલાક નહિં, ત્રણ વર્ષની સજા

કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યુ હતુ. ધવ્નિમતથી આ બિલ નીચલા સદનમાં પણ પાસ કરી દેવાયું છે. ત્રણ…

Tags:

નરોડામાં ડમ્પર પાછળ સ્કોર્પિઓ અથડાતા બે લોકોના મોત

અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અવેલા સ્મશાન પાસે ગુરુવારે વહેલી સવારે ડમ્પર પાછળ ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિઓ ઘુસી ગઇ…

Tags:

કર્મા ફાઉન્ડેશન ઉપક્રમે એનજીઓ મીટ યોજાઈ

તા.28 ડિસેમ્બર, 17નાં રોજ અમદાવાદ ખાતે એક એનજીએ મીટ યોજાઈ. આ મીટ કર્મા ફાઉન્ડેશને આયોજિત કરી હતી. આ સંમેલન યોજવા…

ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ખાતાની ફાળવણી

૨૬ ડિસેમ્બરે ગુજરાત રાજ્યની નવી સરકાર રચાયા બાદ ૨૮ ડિસેમ્બરે મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી. ખાતાની ફાળવણી બાબતે મુખ્યમંત્રી…

Tags:

ગુજ્જુભાઇ- મોસ્ટ વોન્ટેડનું ટ્રેલર લોંચ

ગુજરાતીઓની પ્રિય ફિલ્મ ગુજ્જુભાઇ ધ ગ્રેટની સફળતા બાદ દિગ્દર્શક ઇશાન રાંદેરીયા ગુજ્જુભાઇ સીરીઝની પોતાની બીજી ફિલ્મ 'ગુજ્જુભાઇ-મોસ્ટ વોન્ટેડ' લઇને આવી…

શ્રી બકુલ દવે નું પુસ્તક “આગમન” ઈ-બુક તરીકે પ્રકાશિત

આજ ના યુગ માં પુસ્તકો વાંચનારા ની સંખ્યા દિવસે ને દિવસે ધટી રહી છે અને ઈ-પુસ્તક વાંચન ની પ્રથા વધી…

- Advertisement -
Ad image