News KhabarPatri

21415 Articles
Tags:

ટૂંકી વાર્તા – આશીર્વાદ

શહેર આખામાં એકજ ચર્ચા છે. સાધ્વીજીના આશીર્વાદ મળે તો બેડો પાર થઇ જાય. સંધ્યા આરતી પૂંજા પછી સાધ્વીજીના આશીર્વાદ હંમેશાં…

ભારતના નવી ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બર, ૧૯૫૩માં…

Tags:

કયા 20 MLA ને આમ આદમી પાર્ટી દ્વારા ડિસ્ક્વોલિફાય કરાયા ?

આમ આદમી પાર્ટી દ્વારા 20 MLA ને મંત્રીમંડળ માંથી ડિસ્ક્વોલિફાય કરી અને નિષ્કાશીત કરાયા છે. આ ઘટના થી પાર્ટી માં…

Tags:

કાબુલ માં આતંકવાદી હુમલો, 18 ના મોત

અભઘાનીસ્તાન ની રાજધાની કાબુલ માં કાલે રાતે 9.30 ભારતીય સમય મુંજબ તાલિબાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેઓનો મુખ્ય…

Tags:

કેવું હશે 2018 નું આઇપેડ અને ક્યારે થશે લોન્ચ ?

એપ્પલ દ્વારા 2017 માં આઇપેડ ના ત્રણ મોડલ લોન્ચ કરવા માં આવ્યા હતા. જે મુખ્યત્વે 9.7 ઇંચ , 10.5 ઇંચ…

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

          ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે અમદાવાદ વિમાની મથકે આવી પહોંચતા રાજ્યપાલ ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ…

એશ્વર્યા રાય બચ્ચન સહિત ૧૧૨ ફર્સ્ટ લેડિઝને સમ્માનિત કરવામાં આવી

મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા સંજય ગાંધીએ નવી દિલ્હીમાં ૧૧૨ અસાધારણ રૂપથી સફળ મહિલાઓને સમ્માનિત કરી હતી. આ પ્રસંગે …

પદ્માવતના રિલીઝ પર ફરી લાગ્યું ગ્રહણ

તાજેતરમાં મળતી માહિતી મુજબ ગુજરાતના થીએટર અસોસિયેસન દ્વારા પૂરતી સલામતીના અભાવે સંજય લીલા ભણસાલીની મુવી પદ્માવતનું રિલીઝ અટકાવી દેવામાં આવશે…

Tags:

વડોદરા કલેકટરને મળ્યો શિક્ષણ અને જાગૃતિની ઉત્કૃષ્ટ કામગીરી માટે નેશનલ એવોર્ડ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ડિસેમ્બર-૨૦૧૭માં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.ભારતીને ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં…

Tags:

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૧મા જન્મજયંતી વર્ષ નિમિતે ૨૧મી જાન્યઆરીએ ચોટીલા ખાતેથી “ભારત ગૌરવ” સાયકલ યાત્રા યોજાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૧મા જન્મજયંતિ વર્ષની ઉજવણી સાથે દેશના ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી – ઓખા સુધીની…

- Advertisement -
Ad image