KhabarPatri News

21411 Articles
Tags:

TiEcon Vadodara 2024 is ready to “Innovate for the Globe” with over 1,000 attendees expected.

Following the tremendous success of TiEcon Vadodara 2023, which showcased 33 distinguished speakers such as Mohandas Pai, Shraddha Sharma, Harish…

Tags:

65 વર્ષે પોતાના આર્ટના શોખને જીવંત કરતા અમદાવાદી રૂપેશ શાહ

નવરંગપુરાની સમારા આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ રૂપેશ શાહનું સોલો એકિઝબિશન “જર્ની” ૬ ઓક્ટોબર સુધી બપોરે ૧૨થી સાંજે ૭.૩૦ સુધી માણી…

ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ,ધ લીલા -ગાંધીનગરના કર્મચારીઓ

ગાંધી જયંતિના પર્વ નિમત્તે ધ લીલા ગાંધીનગર દ્વારા હોટલ પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું…

Tags:

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી શક્તિપીઠ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના…

Tags:

રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને IMFની શરત સ્વીકારીને ગજબનું પગલું ભર્યું

પાકિસ્તાને IMPના ૭ બિલિયન યુએસ ડોલરના લોન કરારને સ્વીકારી લીધો IMFની શરત સ્વીકારીને પાકિસ્તાને ૧.૫ લાખ સરકારી નોકરીઓ નાબૂદ કરી…

Tags:

ગંભીર આર્થિક કટોકટીમાં પાકિસ્તાનની હાલત ખરાબ, સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ઉછીના રૂપિયા લેવા માટે સરકારી વિભાગો બંધ કરી દેવા…

Tags:

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીયોને મોટી ભેટ

અમેરિકા : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીયોને મોટી ભેટ મળી છે. ભારતમાં યુએસ મિશનએ પ્રવાસીઓ, કુશળ કામદારો અને વિદ્યાર્થીઓ સહિત…

સ્પ્રિંગર નેચરે નેશનલ રિસર્ચ જર્ની 2024ના ભાગરૂપે SPIESR ખાતે “સંશોધન અખંડિતતા અને સામાજિક વિજ્ઞાન સંશોધનને મજબૂત કરવામાં તેની ભૂમિકા” પર ચર્ચાનું આયોજન

અમદાવાદ : સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનના ધોરણોને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ICSSR સંશોધન સંસ્થા, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ…

જૂનાગઢમાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ વધારે વરસાદ પડયો

જૂનાગઢ : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું…

Tags:

વડોદરામાં ભારે વરસાદનાં કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના જણાય છે

વડોદરા : વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વડોદરા શહેરમાં ભારે વરસાદને  કારણે આજે શહેરની…

- Advertisement -
Ad image