KhabarPatri News

186 Articles

WPL 2024: માઈક્લ ક્લિન્ગર અદાણી ગુજરાત જાયન્ટ્સનાં નવા હેડ કોચ બન્યા

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન અગાઉ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લિંગરની અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સનાં હેડ કોચ તરીકે…

Tags:

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે

શોર્ટ સેલર - એક અનન્ય હુમલો ગૌતમ અદાણી25 જાન્યુઆરી 2024 બરાબર એક વર્ષ પહેલાં તારીખ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હું…

Tags:

કુબેરનગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાયન્ટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ ૨૦૨૩ યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા…

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી, અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને ₹ 5 કરોડની માતબર સહાય

અમદાવાદ: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ…

Tags:

અમદાવાદની ઇસનપુર વિસ્તારમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આઝાદીના અમૃતકાળમાં 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશવાસીઓએ ઉત્સાહભેર કરી હતી. ત્યારે…

શહેરના ઈસનપુર વિસ્તારમાં વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ” યોજાઇ

અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન  સમગ્ર શહેરમાં…

Tags:

મણિપુરની શાંતિ-સલામતી માટે મણિનગરમાં કેન્ડલ માર્ચ યોજાઇ

અમદાવાદઃ છેલ્લા બે માસથી મણિપુરમાં હિંસા જોવા મળી રહી છે, ત્યારે મણિપુરમાં શાંતિ અને સલામતી બની રહી તે માટે અમદાવાદ…

વાહ..! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના…

Tags:

અમદાવાદના પુર્વમાં મોટી સંખ્યામાં ગાયો રસ્તા પર જોવા મળી રહી છે, રાહદારીઓ/વાહનચાલકો જરા સંભળજો

અમદાવાદઃ જાહેર માર્ગો પર રખડતા ઢોરના કારણે અનેક દુર્ઘટનાઓનો શિકાર લોકો બની ચૂક્યાં છે, કોઇને ઈજાઓ પહોંચી છે, તો કોઈએ…

Tags:

અમદાવાદના મણિનગર વિસ્તારમાં કારમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર…

- Advertisement -
Ad image