KhabarPatri News

305 Articles
Tags:

સચિન તેંડુલકર, સારા તેંડુલકર જુઓ કોને મળ્યા, વિડીયો શેર કરી આપી માહિતી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, તેમની પુત્રી સારા તેંડુલકર અને પરિવારના અન્ય સભ્યોએ મધ્યપ્રદેશના મહેશ્વર મેકર્સની મુલાકાત લીધી હતી. સચિન…

પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ- ૨૦૨૫ ની અહી થશે ઉજવણી

યુનેસ્કો દ્વારા માનવતાના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય…

Tags:

વિયેતજેટ સાથે ડબલ ડે 9/9ની ઉજવણી કરો અને અતુલનીય બચતનો લાભ લો

ફક્ત એક દિવસ માટે ભારતીય પ્રવાસીઓ વિયેતજેટના ખાસ ડબલ ડે 9/9 ફ્લેશ સેલ સાથે વિયેતનામ માટે અતુલનીય ભાડાંનો લાભ લઈ…

Tags:

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું જુઓ..

વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી …

મનોજ બાજપેયીની નેટફ્લિક્સ પર આવી રહી છે ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’, તેમણે જણાવ્યું કે પુરુષનું પાત્ર ભજવવામાં કેમ મજા આવે છે…

અભિનેતા મનોજ બાજપેયીની ફિલ્મ 'ઇન્સ્પેક્ટર ઝેન્ડે' 5 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ.  આ ફિલ્મનું નિર્માણ ઓમ રાઉત દ્વારા કરવામાં આવ્યું…

Tags:

EDII અમદાવાદ દ્વારા ‘જોબ સીકર્સ ટૂ જોબ ક્રિએટર્સ’ વિષય પર સેમિનાર યોજાયો

સુબોધ ભાર્ગવ, ચેરમેન, ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા આયોજિત 7મું ડો. વી. જી.…

રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી કરાઇ

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકોના સમર્પણ, માર્ગદર્શન અને યોગદાન…

Tags:

નારોલ CETP ઓપરેટિંગ કંપની NTIEMના કુલ 21 ડિરેક્ટર્સ બે ગ્રુપમાં વિભાજીત થયાની ચર્ચાએ પકડ્યું જોર

કંપની કાયદાની કલમ 8ના નિયમો મુજબ, કંપનીના કુલ ડિરેક્ટરોની સંખ્યાના 33% દર વર્ષે નિવૃત્ત થાય છે

SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું

અત્યાધુનિક પ્લેટફોર્મ ICT ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વ-સ્તરીય માળખાને એકીકૃત કરે છે. ICTનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવરજવરમાં વિશ્વસનીયતા સુધારવાનો…

- Advertisement -
Ad image