KhabarPatri News

289 Articles
Tags:

EDII અમદાવાદ દ્વારા ‘જોબ સીકર્સ ટૂ જોબ ક્રિએટર્સ’ વિષય પર સેમિનાર યોજાયો

સુબોધ ભાર્ગવ, ચેરમેન, ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા આયોજિત 7મું ડો. વી. જી.…

રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી કરાઇ

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકોના સમર્પણ, માર્ગદર્શન અને યોગદાન…

Tags:

નારોલ CETP ઓપરેટિંગ કંપની NTIEMના કુલ 21 ડિરેક્ટર્સ બે ગ્રુપમાં વિભાજીત થયાની ચર્ચાએ પકડ્યું જોર

કંપની કાયદાની કલમ 8ના નિયમો મુજબ, કંપનીના કુલ ડિરેક્ટરોની સંખ્યાના 33% દર વર્ષે નિવૃત્ત થાય છે

SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું

અત્યાધુનિક પ્લેટફોર્મ ICT ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વ-સ્તરીય માળખાને એકીકૃત કરે છે. ICTનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવરજવરમાં વિશ્વસનીયતા સુધારવાનો…

ભારતીય વિદ્યાર્થીઓ વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને ફરીથી ગોઠવી રહ્યા છે: upGrad Study Abroad રિપોર્ટ

Asiaની સૌથી મોટી Integrated Skilling કંપનીઓમાંની એક upGrad એ તેનું નવીનતમ Transnational Education (TNE) Report 2024–25 જાહેર કર્યું છે। આ…

9 વર્ષના આ વિદ્યાર્થીએ પોતાના પહેલા પુસ્તક “સેવ ધ અર્થ ફ્રોમ સ્પેસ” થી યુવાનોને પ્રેરિત કર્યા

અમદાવાદ : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થી અરહમ પટેલે માત્ર 9 વર્ષની ઉંમરે એ કરી બતાવ્યું છે,…

આ ગામના સરપંચને દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ

ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ પી ગોહિલ તથા તલાટી કમ મંત્રી  શૈલેષભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય…

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

આ નાણાકીય પ્રક્રિયાઓ કંપનીની મજબૂત રોકડ ઉત્પાદન અને નાણાકીય સુગમતાની ઝાંખી કરાવે છે.

ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ દ્વારા વહાલા શિક્ષકોનું સન્માન

નિક્લોડિયન દ્વારા બાળકો અને તેમને માટે મહત્ત્વપૂર્ણ સર્વ કોઈની ઉજવણી કરે છે. વાર્તાઓઅ અને પાત્રો ભારતભરના લાખ્ખો બાળકોના મિત્રો બની…

Tags:

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા…

- Advertisement -
Ad image