KhabarPatri News

186 Articles

ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ…

Tags:

ટેક્સો ચાર્જ ઝોન લિમિટેડ ખાતે બેઝિક લાઇફ સપોર્ટ તાલીમનું આયોજન કરાયું

વડોદરા: ટેકસો ચાર્જઝોન લિમિટેડ, વડોદરા મુખ્યાલયે એક સમજદાર અને જીવનરક્ષક બેઝિક લાઇફ સપોર્ટ (BLS) તાલીમ સત્રનું આયોજન કર્યું હતું. તાલીમ…

અદાણી ફાઉન્ડેશન, દહેજની પર્યાવરણલક્ષી કામગીરીને વિધાનસભામાં મળ્યું સન્માન

વડોદરા : તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાને આમંત્રિત કરી હતી. દરેક જિલ્લામાથી એક સંસ્થાને…

અદાણી અને પીજીટીઆઈ ઇન્વિટેશન ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજશે

વડોદરા : અદાણી ગ્રુપ વ્યવસાયિક ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશ્નલ ગોલ્ફ ટૂર ઓફ ઇંડીયા (પીજીટીઆઈ)ના સહયોગમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ…

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આંખ ચકાસણી શિબિરનું આયોજન કરાયું

વડોદરા: બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા આણંદ જીલ્લાના અંકલાવ તાલુકાની જીલોડ પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક આંખ ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું…

AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

 અમદાવાદ: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (AAHL) અદાણી એરપોર્ટ્સ ઇનોવેટિવ ડિજિટલ…

અમદાવાદ એરપોર્ટ પર નવા ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ SVPI એરપોર્ટના ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન કર્યું અમદાવાદ એરપોર્ટે ભારતમાં પ્રથમ ખાનગી સંચાલિત ઉડાન…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન

જાતિ-સમાવેશક સમાજ બનાવવાના પુનરોચ્ચાર સાથે મહિલાઓની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન વડોદરા : આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(૦૮ માર્ચ, ૨૦૨૫) પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા…

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન અને આરતી ઉતારી ધન્યતા અનુભવતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી

તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય…

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ.2,10,000 કરોડનું રોકાણ કરશે

વડોદરા; અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ…

- Advertisement -
Ad image