KhabarPatri News

299 Articles

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

આ સંપાદન સાથે અદાણી પાવર લિ.(APL)ની ઓપરેટિંગ ક્ષમતા 18,150 MWની થશે. APL બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રકલ્પોના મિશ્રણ દ્વારા તેના બેઝ…

ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ

પહેલના ભાગરૂપે, ચાર્જઝોનના 35 ઉત્સાહી ટીમ સભ્યોએ "સપ્ત સતી" નામના નિયુક્ત પ્લોટમાં 300 મૂળ વૃક્ષો વાવવા માટે ભેગા થયા. આ…

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય

નોટબુકો વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ ક્રિયા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે નોટબુક ખરીદવા માટે પૂરતી…

ફિલ્મ રીવ્યૂ ‘ડેડા’: એક પિતાની પ્રેમભરી નિઃસ્વાર્થ સંઘર્ષમય કહાણી

ગૌરવ પાસવાલાનો અભિનય ઉત્કૃષ્ટ છે. એક પિતાના ડોલાતા મન, ભય અને પ્રેમના ભાવોને તેઓ ખૂબ ભાવુક રીતે વ્યક્ત કરે છે.…

નમિત મલ્હોત્રાની રામાયણ — દુનિયાની સૌથી મહાન મહાકાવ્ય રચના ની દિશામાં — ‘The Introduction’થી થયો ખુલાસો

એક શાશ્વત યુગમાં, બ્રહ્મા (સૃષ્ટિકર્તા), વિષ્ણુ (રક્ષક) અને શિવ (વિનાશક) — આ ત્રિમૂર્તિ દ્વારા વિશ્વનો સંતુલન જાળવવામાં આવે છે. દેવતાઓ,…

અદાણી લોજિસ્ટિક્સ દ્વારા ICD તુંબ અને ICD પાટલી વચ્ચે પ્રથમ ડબલ સ્ટેક રેકનો પ્રારંભ

ICD Tumb અને ICD Patli વચ્ચેની વ્યૂહાત્મક કડીથી રોડ ફ્રેઇટમાં ભીડ ઓછી થવાની, પ્રતિ કન્ટેનર 30 ટકા સુધી ઉત્સર્જનમાં ઘટાડો…

ભારતની ટોચની 50 SDGs શાળાઓમાં અદાણી વિદ્યામંદિર અમદાવાદને સ્થાન

નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (NCERT)ના એસોસિયેટ પ્રોફેસર ડૉ.વિજયકુમાર મલિકના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bpના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ…

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા અને તેને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર…

- Advertisement -
Ad image